વીસનગરમાં આંબેડકર ભવનની જમીન પર હવે પાલિકા કચેરી બનશે!

Ambedkar Bhavan land dispute in Visnagar

વીસનગરમાં ડૉ.આંબેડકર ભવન બનાવવા માટે ફાળવાયેલી જમીન અચાનક પાલિકા ભવન બનાવવા માટે ફાળવી દેવાતા દલિત સમાજ રોષે ભરાયો છે.