વીસનગરમાં આંબેડકર ભવનની જમીન પર હવે પાલિકા કચેરી બનશે!
વીસનગરમાં ડૉ.આંબેડકર ભવન બનાવવા માટે ફાળવાયેલી જમીન અચાનક પાલિકા ભવન બનાવવા માટે ફાળવી દેવાતા દલિત સમાજ રોષે ભરાયો છે.
વીસનગરમાં ડૉ.આંબેડકર ભવન બનાવવા માટે ફાળવાયેલી જમીન અચાનક પાલિકા ભવન બનાવવા માટે ફાળવી દેવાતા દલિત સમાજ રોષે ભરાયો છે.