‘અમારો અવાજ કોઈ સાંભળતું નથી’, જૂનાગઢના આદિવાસીઓની રાષ્ટ્રપતિને ફરિયાદ

Junagadh news

જૂનાગઢના પ્રવાસે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્થાનિક આદિવાસીઓની મુલાકાત લીધી હતી. જેમાં આદિવાસીઓએ તેમની સામે અનેક ફરિયાદો કરી હતી.