ભારતના દલિતો વિશે તમે આટલું જાણો છો?

ભારતની કુલ વસ્તીનો અંદાજે 17 ટકા જેટલો હિસ્સો દલિત સમાજનો છે.

દલિતોની સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યો ક્રમ મુજબ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, તમિલનાડુ.

કાયદાકીય અને બંધારણીય રીતે દલિતો અનુસૂચિત જાતિ- SC તરીકે ઓળખાય છે.

પંજાબમાં દલિતોનો હિસ્સો સૌથી વધુ 31.9 ટકા છે.

હિમાચલ પ્રદેશમાં દલિતોનો હિસ્સો 25.2% છે.

પશ્ચિમ બંગાળમાં દલિતોનો હિસ્સો 23.5 ટકા છે.

દેશના મોટાભાગના દલિતો યુપીમાં રહે છે. અહીં 20.5% લોકો દલિત છે.

પશ્ચિમ બંગાળ બીજા ક્રમે છે. પશ્ચિમ બંગાળમાં દલિતોની વસ્તી 10.7 ટકા છે.

બિહારમાં 8.2 ટકા લોકો દલિત છે.

તમિલનાડુમાં 7.2 ટકા લોકો દલિત છે.