ડૉ.આંબેડકરના 5 સૌથી ચર્ચિત પુસ્તકો

Annihilation of Caste 1936

આ પુસ્તક એક ભાષણ હતું. તેમાં હિંદુ ધર્મ, તેની જાતિ વ્યવસ્થા અને તેના ધાર્મિક ગ્રંથોની સમીક્ષા કરી છે.

Who Were the Shudras? - 1946

 બાબાસાહેબે આ પુસ્તક તેમના ગુરુ મહાત્મા જ્યોતિરાવ ફુલેને અર્પણ કર્યું છે.

The Buddha and His Dhamma-1957

આ પુસ્તકમાં બુદ્ધના વિચારો, આર્ય સત્ય, આત્માનો સિદ્ધાંત, કર્મ અને પુનર્જન્મની વાત છે.

The Problem of the Rupee -1923

આ પુસ્તક બ્રિટિશ ભારતમાં રૂપિયા સાથે જોડાયેલા સવાલો અને સમસ્યાઓને ઉઠાવે છે.

Caste in India-1917

આ પુસ્તક ન્યૂયોર્કમાં માનવશાસ્ત્રીય સંગોષ્ઠીમાં ભણાવવામાં આવેલું એક પેપર હતું.