વાલ્મિકી યુવકનું પોલીસ કસ્ટડીમાં મોત, પરિવારે કહ્યું આ હત્યા છે
મૃતકના પરિવારજનોનું કહેવું છે કે પોલીસે તેને કસ્ટડીમાં ઢોરમાર માર્યો હોવાથી તેની તબિયત બગડી હતી. પોલીસનો માર સહન ન થતા તેનું મોત થઈ છે.
મૃતકના પરિવારજનોનું કહેવું છે કે પોલીસે તેને કસ્ટડીમાં ઢોરમાર માર્યો હોવાથી તેની તબિયત બગડી હતી. પોલીસનો માર સહન ન થતા તેનું મોત થઈ છે.
દલિત યુવકો વાદળી ગમછો પહેરીને જતા હતા ત્યારે પૂર્વ સરપંચના છોકરા સહિતના ગુંડાઓએ દારૂના નશામાં લાડકીઓ અને ઈંટોથી હુમલો કરી દીધો.
સુપ્રીમ કોર્ટે કહ્યું, “બધું પહેલેથી ફિક્સ હતું. દલિતનો દીકરો નાની ઉંમરે જજ બની ગયો તે સવર્ણોથી સહન ન થયું એટલે તેને ખોટા મામલામાં ફસાવી દીધો હતો.”
two decades of MGNREGA: ‘મનરેગા’ના બે દાયકાનું મૂલ્યાંકન કરતાં જણાય છે કે ગ્રામીણ શ્રમિકોની આ જીવાદોરી પ્રત્યે સરકારની રાજકીય ઈચ્છાશક્તિ સતત ઘટતી જાય છે.