
જંતર-મંતર હિંસાના વિરોધમાં ભીમ આર્મીનો 25મીએ દેશવ્યાપી વિરોધ
જંતર-મંતર પર વિદ્યાર્થીઓ પર પોલીસ લાઠીચાર્જ સામે ચંદ્રશેખર આઝાદના ધરણાં, ASP-ભીમ આર્મી 25 જુલાઈએ દેશભરમાં આવેદનપત્ર આપશે.

જંતર-મંતર પર વિદ્યાર્થીઓ પર પોલીસ લાઠીચાર્જ સામે ચંદ્રશેખર આઝાદના ધરણાં, ASP-ભીમ આર્મી 25 જુલાઈએ દેશભરમાં આવેદનપત્ર આપશે.

વેપારી અને તેના પુત્રએ દલિત યુવકને ઢોરની જેમ મારતા મોત થઈ ગયું. યુવકના પરિવારજનોએ મૃતદેહ રસ્તા પર મૂકીને ન્યાય માટે ચક્કાજામ કર્યો.






જસદણમાં ઋષિ ભારતી બાપુએ આપેલા નિવેદન બાદ કોળી ઠાકોર સમાજના આગેવાનો પોતાનો અલગ રાજકીય પક્ષ બનાવવા સહમત થયા છે અને ટૂંક સમયમાં જાહેરાત કરાશે.

બંગાળની ખાડીમાં 2 બોટ ડૂબી જતાં 500થી વધુ લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે, યુએનની સંસ્થાઓએ ચિંતા વ્યક્ત કરી.





રાજ્ય સરકારે ધારાસભ્યોની ગ્રાન્ટમાં વધારો કરવાની જાહેરાત કરી છે. વર્તમાન સમયમાં ધારાસભ્યોને દોઢ કરોડની ગ્રાન્ટ મળે છે તે વધારીને ડબલ કરવામાં આવી શકે છે.


ભારતને પ્રથમ દલિત વડાપ્રધાન મળતા-મળતા કેમ રહી ગયા? શું જનતા પાર્ટીના આંતરિક જૂથવાદે જગજીવન રામનું સ્વપ્ન રોળી નાખ્યું?





ભારતમાં હિંદુઓ આજે દશેરા ઉજવશે, બીજી તરફ બૌદ્ધો અશોક વિજયાદશમી ઉજવશે. જાણો બૌદ્ધો માટે અશોક વિજયાદશમી શા માટે મહત્વનો દિવસ છે.
WhatsApp us