
ઔદ્યોગિક દુર્ઘટનાઓ અને મજૂરોના મોત ક્યારે અટકશે?
મહેમુદપુરાથી વિશાખાપટનમ સુધી ઔદ્યોગિક અકસ્માતોમાં શ્રમિકો હોમાઈ રહ્યા છે. શું આ માત્ર અકસ્માત છે કે માલિકોની ગંભીર બેદરકારી?

મહેમુદપુરાથી વિશાખાપટનમ સુધી ઔદ્યોગિક અકસ્માતોમાં શ્રમિકો હોમાઈ રહ્યા છે. શું આ માત્ર અકસ્માત છે કે માલિકોની ગંભીર બેદરકારી?




સંત રવિદાસ સમરસતા અભિયાન શરૂ કરી ભાજપે નવો રાજકીય દાવ ખેલ્યો છે. આગામી દિવસોમાં ક્યા રાજ્યોમાં ચૂંટણી છે તેના પર નજર કરશો તો મામલો વધુ સમજાશે.






માનગઢ ધામ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્રના આદિવાસીઓ માટે શૌર્યનું પ્રતિક છે. મોદી સરકારે તેને રાષ્ટ્રીય સ્મારક ગણવાનો ઈનકાર કરી દીધો છે.






મહેસાણામાં ભારે વરસાદ વચ્ચે બૌદ્ધ સંસ્કૃતિને પુનર્જીવિત કરવા વસ્સાસાટિકા દાન પર્વ યોજાયો. ગુજરાતમાં પ્રથમ વાર ભિક્ખુઓને વસ્ત્રદાન કરાયું.





મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતા બ્રિજમાં ભંગાણ પડતા 4 વાહનો નદીમાં ખાબક્યા. મહીસાગરમાંથી 3 લોકોનું રેસ્કયુ કરાયું. આંકડો વધી શકે.


મહેમુદપુરાથી વિશાખાપટનમ સુધી ઔદ્યોગિક અકસ્માતોમાં શ્રમિકો હોમાઈ રહ્યા છે. શું આ માત્ર અકસ્માત છે કે માલિકોની ગંભીર બેદરકારી?





માતા રમાબાઈના જન્મદિવસ નિમિત્તે આજે અમદાવાદના બહેરામપુરામાં કેક કટિંગ, રેલી અને વક્તૃત્વ સ્પર્ધા સહિત અનેક કાર્યકર્મોનું આયોજન કરવામાં આવ્યું છે.
WhatsApp us