
થાનગઢ ફાયરિંગના પિડીત પિતાએ ન્યાય ન મળતા આપઘાત કર્યો!
2012ના ચકચારી થાનગઢ ફાયરિંગ કેસમાં 16 વર્ષના પુત્રને ગુમાવનાર પિતાએ 14 વર્ષ સુધી ન્યાય ન મળતાં આખરે પુત્રના સ્મારક પાસે ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કર્યો.

2012ના ચકચારી થાનગઢ ફાયરિંગ કેસમાં 16 વર્ષના પુત્રને ગુમાવનાર પિતાએ 14 વર્ષ સુધી ન્યાય ન મળતાં આખરે પુત્રના સ્મારક પાસે ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કર્યો.




2012ના ચકચારી થાનગઢ ફાયરિંગ કેસમાં 16 વર્ષના પુત્રને ગુમાવનાર પિતાએ 14 વર્ષ સુધી ન્યાય ન મળતાં આખરે પુત્રના સ્મારક પાસે ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કર્યો.






અનામતની તરફેણમાં દલિત નેતાઓ ખૂલીને પોતાની વાત કરી રહ્યાં છે. કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને પીએમ મોદીની હાજરીમાં સ્પષ્ટ વાત કરી દીધી.





ન્યૂ યોર્કના મેયર ઝોહરાન મમદાનીએ RSS વડા મોહન ભાગવતના મેડિસન સ્ક્વેરના કાર્યક્રમનો સખત વિરોધ કરી સંઘની નફરતી વિચારધારા ખુલ્લી પાડી છે.





અમદાવાદ શહેરમાં એક સાથે કોરોનાના 7 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 2 વર્ષની બાળકીથી લઈ 72 વર્ષના વૃદ્ધ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે.


શું માત્ર ચેતવણીના લેબલ લગાવવાથી બજારમાં વેચાતા બિનઆરોગ્યપ્રદ પેકેટબંધ ખોરાકથી ગ્રાહકોના સ્વાસ્થ્યનું રક્ષણ શક્ય બનશે?





અત્યાર સુધી રવિદાસ જયંતિ પર મરજિયાત રજા રહેતી હતી. રાજ્ય સરકારે તેને સાર્વજનિક રજામાં ફેરવી. દલિત મતબેંકને ખેંચવા નિર્ણય લેવાયાની ચર્ચા.
WhatsApp us