
બનાસકાંઠાના રાણોલમાં દલિતોના દૂધ પર પ્રતિબંધ: 34 સામે એટ્રોસિટી
બનાસકાંઠાના રાણોલમાં દલિત પશુપાલકોનું દૂધ બંધ કરવાનો ફતવો બહાર પાડી આભડછેટ રાખતાં મંડળી મંત્રી સહિત 34 સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ.

બનાસકાંઠાના રાણોલમાં દલિત પશુપાલકોનું દૂધ બંધ કરવાનો ફતવો બહાર પાડી આભડછેટ રાખતાં મંડળી મંત્રી સહિત 34 સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ.




બનાસકાંઠાના રાણોલમાં દલિત પશુપાલકોનું દૂધ બંધ કરવાનો ફતવો બહાર પાડી આભડછેટ રાખતાં મંડળી મંત્રી સહિત 34 સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ.






અનામતની તરફેણમાં દલિત નેતાઓ ખૂલીને પોતાની વાત કરી રહ્યાં છે. કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને પીએમ મોદીની હાજરીમાં સ્પષ્ટ વાત કરી દીધી.






ABVP ના કાર્યકરોએ કોલેજના કેમ્પસમાં ઘૂસીને જયશ્રી રામના નારા લગાવી હિજાબધારી મુસ્લિમ વિદ્યાર્થીનીઓ પર હુમલો કરી તોફાન મચાવ્યું.

ખજૂરાહોના મંદિરમાં વિષ્ણુની મૂર્તિ તૂટી જતા એક વ્યક્તિએ સુપ્રીમ કોર્ટમાં PIL કરી હતી. CJI બી.આર. ગવઈએ સુનાવણીમાં જે કહ્યું તે ચર્ચાનો વિષય બન્યું છે.


આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના વધતા ઉપયોગ અને ડેટા સેન્ટરોને ઠંડા રાખવા વપરાતા પુષ્કળ પાણી-વીજળીથી પર્યાવરણ સામે મોટો પડકાર ઊભો થયો છે.





માન્યવર કાંશીરામ સાહેબની આજે પુણ્યતિથિ છે. માન્યવર બાબાસાહેબના બહુજનોની સત્તામાં ભાગીદારીના સપનાને કેવી રીતે પૂર્ણ કરી શક્યાં તેનું રહસ્ય આ લેખમાં પડેલું છે.
WhatsApp us