
દુનિયામાં સરમુખત્યારશાહી વધી, જાણો ભારતમાં શું સ્થિતિ છે?
V-Dem ઇન્સ્ટિટ્યૂટના 2026ના અહેવાલ મુજબ, વિશ્વની 74% વસ્તી હવે સરમુખત્યારશાહી શાસન હેઠળ છે અને લોકશાહીનું વૈશ્વિક સ્તર ઘટીને 1978ના સ્તરે પહોંચી ગયું છે. વાંચો રિપોર્ટ.

V-Dem ઇન્સ્ટિટ્યૂટના 2026ના અહેવાલ મુજબ, વિશ્વની 74% વસ્તી હવે સરમુખત્યારશાહી શાસન હેઠળ છે અને લોકશાહીનું વૈશ્વિક સ્તર ઘટીને 1978ના સ્તરે પહોંચી ગયું છે. વાંચો રિપોર્ટ.

દલિત યુવતી ચૈત્રી નવરાત્રિમાં હિંદુ હોવાના વહેમમાં મંદિરમાં પૂજા કરવા ગઈ હતી. એ પછી જાતિવાદી તત્વોએ જે કર્યું એ પછી શું તે કદી મંદિરમાં જવાની હિંમત કરશે?










બનાસકાંઠાના ગોઢ ગામે પોતાનું બંધારણ નક્કી કર્યું છે. જેમાં પ્રેમ લગ્ન કરનારને 1 લાખ દંડ સાથે તેનો સામાજિક બહિષ્કાર કરવાનું નક્કી થયું છે.

Buddhism: વાવ-થરાદના ગોલપ નેસડામાં દલિત-બહુજન સમાજે ડો. આંબેડકરની 22 પ્રતિજ્ઞાઓ સાથે જાતિવાદી હિંદુ ધર્મ ત્યાગી બૌદ્ધ ધર્મ અપનાવ્યો.





Crime News: ACBએ છટકું ગોઠવી PK પટેલ, વિપુલ દેસાઈને ઝડપ્યાં. કોલ સેન્ટરના કેસમાં કાર્યવાહી ન કરવા લાંચ માગી હતી.


Sayajirao Gaekwad: રાજાશાહી કાળ મુદ્દે જ્યારે પણ ‘સુશાસન’ અને ‘માનવીય સંવેદના’ની વાત નીકળે ત્યારે વડોદરાના પ્રજાવત્સલ રાજવી સર સયાજીરાવ ગાયકવાડનું સૂર્યની જેમ ઝળહળશે.





ડૉ. આંબેડકર અને ગાંધીજી પણ જેમની સાથે વિમર્શ કરી માર્ગદર્શન મેળવતા એ બાબાને તમે ઓળખો છો?
WhatsApp us