
ભાજપ ધારાસભ્યે તેની જ પાર્ટીના દલિત નેતાને ઢોર માર માર્યો!
ભાજપના ધારાસભ્યે પોતાની જ પાર્ટીના દલિત નેતાને ઘરે બોલાવી બંધક બનાવી ઢોર માર માર્યો હોવાનો આરોપ લાગતા હોબાળો મચી ગયો છે.

ભાજપના ધારાસભ્યે પોતાની જ પાર્ટીના દલિત નેતાને ઘરે બોલાવી બંધક બનાવી ઢોર માર માર્યો હોવાનો આરોપ લાગતા હોબાળો મચી ગયો છે.




ભાજપના ધારાસભ્યે પોતાની જ પાર્ટીના દલિત નેતાને ઘરે બોલાવી બંધક બનાવી ઢોર માર માર્યો હોવાનો આરોપ લાગતા હોબાળો મચી ગયો છે.






છોટાઉદેપુરના કેલદરા ગામની શીતલ રાઠવાએ આર્થિક તંગી અને પડકારો વચ્ચે આદિવાસી સમાજની પ્રથમ પાયલોટ બનવાની સિદ્ધિ હાંસલ કરી છે.






ABVP ના કાર્યકરોએ કોલેજના કેમ્પસમાં ઘૂસીને જયશ્રી રામના નારા લગાવી હિજાબધારી મુસ્લિમ વિદ્યાર્થીનીઓ પર હુમલો કરી તોફાન મચાવ્યું.

વરિષ્ઠ પત્રકાર મેહુલ મંગુબહેને ખબરઅંતરના લૉન્ચિંગ પ્રસંગે આપેલા વક્તવ્યમાં મીડિયા વિશે ડૉ.આંબેડકરે આઠ દાયકા પહેલા કરેલી ભવિષ્યવાણી વિશે વિસ્તારથી વાત કરી હતી.


શું 1952માં મળેલી મુક્તિ પછી પણ વિચરતી જાતિઓને ખરી આઝાદી મળી છે? 70 વર્ષ બાદ પણ સમાનતા અને ગરિમા માટે ઝૂરતા 15 કરોડ લોકોની પીડાનો અંત ક્યારે આવશે?





બંધારણના ઘડવૈયા ડૉ.આંબેડકરના સંઘર્ષમય જીવનમાં મજબૂત આધારસ્તંભ બની રહેનારા માતા રમાબાઈના ત્યાગ અને સમર્પણની કહાની.
WhatsApp us