
અમદાવાદની દલિત ઈન્ફ્લુએન્સરને જાતિસૂચક ગાળો આપી ટ્રોલ કરાઈ
દલિત ઈન્ફ્લુએન્સર હિના મકવાણાને જાતિવાદી તત્વોએ નિશાન બનાવી ગંદી કોમેન્ટ કરતા અમદાવાદના ઈસનપુર પોલીસ મથકે એટ્રોસિટી એક્ટ હેઠળ FIR નોંધાઈ.

દલિત ઈન્ફ્લુએન્સર હિના મકવાણાને જાતિવાદી તત્વોએ નિશાન બનાવી ગંદી કોમેન્ટ કરતા અમદાવાદના ઈસનપુર પોલીસ મથકે એટ્રોસિટી એક્ટ હેઠળ FIR નોંધાઈ.




દલિત ઈન્ફ્લુએન્સર હિના મકવાણાને જાતિવાદી તત્વોએ નિશાન બનાવી ગંદી કોમેન્ટ કરતા અમદાવાદના ઈસનપુર પોલીસ મથકે એટ્રોસિટી એક્ટ હેઠળ FIR નોંધાઈ.






છોટાઉદેપુરના કેલદરા ગામની શીતલ રાઠવાએ આર્થિક તંગી અને પડકારો વચ્ચે આદિવાસી સમાજની પ્રથમ પાયલોટ બનવાની સિદ્ધિ હાંસલ કરી છે.






ABVP ના કાર્યકરોએ કોલેજના કેમ્પસમાં ઘૂસીને જયશ્રી રામના નારા લગાવી હિજાબધારી મુસ્લિમ વિદ્યાર્થીનીઓ પર હુમલો કરી તોફાન મચાવ્યું.





દીકરીઓના ભણતર માટે 47 વર્ષની માતાએ 3 હજાર રૂપિયા જીતવા સાડી પહેરી ઉઘાડા પગે મેરેથોન દોડમાં ભાગ લઈ જીત મેળવી.


શું 1952માં મળેલી મુક્તિ પછી પણ વિચરતી જાતિઓને ખરી આઝાદી મળી છે? 70 વર્ષ બાદ પણ સમાનતા અને ગરિમા માટે ઝૂરતા 15 કરોડ લોકોની પીડાનો અંત ક્યારે આવશે?





ભારતમાં હિંદુઓ આજે દશેરા ઉજવશે, બીજી તરફ બૌદ્ધો અશોક વિજયાદશમી ઉજવશે. જાણો બૌદ્ધો માટે અશોક વિજયાદશમી શા માટે મહત્વનો દિવસ છે.
WhatsApp us