
આવા જજો હોય ત્યાં ન્યાયની આશા કેવી રીતે રાખવી?
હાઈકોર્ટના એક જજે ત્રણ મહિનામાં દહેજના કારણે થયેલા મોતના 510 કેસોમાંથી 508 કેસોમાં આરોપીઓને જામીન આપી દીધાં. આવા જજો કેવી રીતે ન્યાય કરી શકે?

હાઈકોર્ટના એક જજે ત્રણ મહિનામાં દહેજના કારણે થયેલા મોતના 510 કેસોમાંથી 508 કેસોમાં આરોપીઓને જામીન આપી દીધાં. આવા જજો કેવી રીતે ન્યાય કરી શકે?

બનાસકાંઠાના ધાનેરામાં ખેતરમાં આખલો ઘૂસવા બાબતે જાતિવાદી શખ્સે દલિત પરિવારને જાતિસૂચક ગાળો ભાંડી હુમલો કરતા મહિલાને ફ્રેક્ચર થયું, એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ.











બાયપાસ રોડ પર મૂકવામાં આવેલી જ્યોતિબા ફુલેની પ્રતિમાને અસામાજિક તત્વોએ મધરાતે ક્ષતિગ્રસ્ત કરી નાખી. ઓબીસી મહાસભાએ એફઆઈઆર નોંધાવી.

ગાંધીનગરની સ્પેશિયલ એટ્રોસીટી કોર્ટે 10 વર્ષ જૂના કેસમાં બકરી બાંધવા મુદ્દે પડોશી ભીલ પિતા-પુત્ર પર છરી વડે જીવલેણ હુમલો કરનાર આરોપીને 12 વર્ષની સખત કેદની સજા ફટકારી.





સુરેન્દ્રનગરમાં બહુજન સમાજ રેકોર્ડ સર્જવા જઈ રહ્યો છે. ભારતમાં પહેલીવાર ડો.આબેડકરની જન્મ જયંતી નિમિત્તે 156 કિલોની કેક કાપીને ઉજવણી કરવામાં આવશે.


ન્યાય તોળનારા જજો પણ આ સમાજમાંથી જ આવે છે અને તેઓ દલિતો પરના અત્યાચારના કેસોમાં કેવા સંવેદનહીન ચૂકાદાઓ આપી ચૂક્યા છે તે જાણો ચંદુ મહેરિયા પાસેથી.





મુંબઈની નાનકડી અને ગીચ ખોલીમાં જેમણે ડૉ.આંબેડકરને દીવો પકડી રાખીને ભણાવ્યા તેવા સૂબેદાર રામજી સકપાલની કહાની.
WhatsApp us