
આદિવાસી ક્રાંતિકારીઓ સિદ્ધૂ-કાન્હૂની પ્રતિમા તોડી ભાજપના ઝંડા લગાવાયા
સંથાલ વિદ્રોહના પ્રતીક આદિવાસી ક્રાંતિકારીઓ સિદ્ધૂ-કાન્હૂની મૂર્તિઓ તોડી તેના પર ભાજપના ઝંડા લગાવી દેવાયા. આદિવાસી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો.

સંથાલ વિદ્રોહના પ્રતીક આદિવાસી ક્રાંતિકારીઓ સિદ્ધૂ-કાન્હૂની મૂર્તિઓ તોડી તેના પર ભાજપના ઝંડા લગાવી દેવાયા. આદિવાસી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો.




દલિતોને ગામના જાતિવાદી તત્વો વર્ષોથી ગામના તળાવમાંથી પાણી ભરવા દેતા નહોતા, હરખના પ્રસંગે વરઘોડો કે રેલી કાઢવા દેતા નહોતા. આખરે આ પરંપરા તૂટી.










ઠાકોર સમાજે થોડા દિવસ પહેલા દીકરીઓ માટે લાઈબ્રેરી બનાવી હતી હવે તેણે દીકરાઓને પણ અદ્યતન સુવિધાઓ સાથેની લાઈબ્રેરી ભેટમાં આપી છે.

બોટાદમાં સમતા બુદ્ધ વિહાર દ્વારા ભગવાન બુદ્ધની 2570મી જયંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ. ચોથી ધમ્મ પદયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા.





Gujarat liquor ban: ગુજરાતમાં દારૂબંધીનો મુદ્દો સંસદમાં ગાજ્યો. રાજસ્થાનના સાંસદે કહ્યું, ‘ગુજરાતમાં 500ની બોટલ 1500માં મળે છે.’


ખાનગીકરણથી શિક્ષણનો વ્યાપ વધ્યો પણ સામાજિક-આર્થિક ખાઈ યથાવત છે. દલિત, આદિવાસી અને મહિલાઓ માટે ઉચ્ચ શિક્ષણની મંઝિલ હજુ પણ કેમ દૂર લાગે છે?





માન્યવર કાંશીરામ સાહેબની આજે પુણ્યતિથિ છે. માન્યવર બાબાસાહેબના બહુજનોની સત્તામાં ભાગીદારીના સપનાને કેવી રીતે પૂર્ણ કરી શક્યાં તેનું રહસ્ય આ લેખમાં પડેલું છે.
WhatsApp us