
આદિવાસી યુવતીને જંગલમાં ખેંચી જઈ પાંચ શખ્સોએ ગેંગરેપ કર્યો
લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવેલી આદિવાસી યુવતીને પાંચ નરાધમો અપહરણ કરી જંગલમાં લઈ ગયા અને સામૂહિક દુષ્કર્મ આચર્યું. પોલીસે તપાસ તેજ કરી.

લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવેલી આદિવાસી યુવતીને પાંચ નરાધમો અપહરણ કરી જંગલમાં લઈ ગયા અને સામૂહિક દુષ્કર્મ આચર્યું. પોલીસે તપાસ તેજ કરી.




ભાવનગર: ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રાત્રે વોકિંગ કરવા નીકળેલા એક દલિત દંપતીના કેટલાક દરબાર શખ્સોએ ‘અહીં કેમ ફરો છો? આ દરબારોનો એરિયા છે’ કહીને જાતિસૂચક અપશબ્દો











અન્યાય પ્રતિકાર મંચ દ્વારા સરકારી ભરતીઓમાં SC-ST-OBC ઉમેદવારોને થતા અન્યાય અને રોસ્ટરમાં પારદર્શિતાનો મુદ્દે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

અમદાવાદના શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે રાજ્યભરના બૌદ્ધ પ્રતિનિધિઓની કોન્ફરન્સ યોજાઈ, જેમાં સામાજિક આચારસંહિતા ‘વિનયપિટક’માં નવા સુધારા સર્વાનુમતે પસાર કરાયો.





ધ્રાંગધ્રાના મસાણી મેલડી મંદિરમાં રાત્રે બે બુકાનીધારી તસ્કરો મંદિરના મુખ્ય દરવાજાનું તાળું તોડી દાનપેટીના પૈસા અને આભૂષણો ચોરી ગયા.


ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ.આંબેડકરના વિચારો આજે સાત સમંદર પાર હંગરી સુધી પહોંચી ગયા છે. જાણો શા માટે અહીંનો રોમા સમાજ બાબાસાહેબને પોતાના મુક્તિદાતા માની પૂજે છે.





Jyotiba Phule death anniversary: ગાંધીજીથી પહેલા જેમને ‘મહાત્મા’નું બિરુદ અપાયું હતું તે જ્યોતિબા ફૂલેને ગાંધીજીએ પણ ‘સાચા મહાત્મા’ કહ્યા હતા.
WhatsApp us