
ગાંધીનગરમાં લેખક, વિચારક ચંદુ મહેરિયાની લેખન સફરનો કાર્યક્રમ યોજાયો
દલિત સાહિત્ય વિમર્શ મંચ-ગાંધીનગર દ્વારા અગ્રીમ લેખક, વિચારક, કોલમ્નિસ્ટ અને કર્મશીલ ચંદુભાઈ મહેરિયાની કેફિયત-લેખનસફરનો એક કાર્યક્રમ યોજાયો હતો.

દલિત સાહિત્ય વિમર્શ મંચ-ગાંધીનગર દ્વારા અગ્રીમ લેખક, વિચારક, કોલમ્નિસ્ટ અને કર્મશીલ ચંદુભાઈ મહેરિયાની કેફિયત-લેખનસફરનો એક કાર્યક્રમ યોજાયો હતો.

મોબાઈલ ચોરીની આશંકામાં જાતિવાદી તત્વોએ બે દલિત યુવકોને નગ્ન કરી ગામ ફેરવ્યા, ખેતરમાં ઢસડ્યાં. 11 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ.






મહારાષ્ટ્રમાં મરાઠાઓને OBC માં સામેલ કરવા મુદ્દે ઉકળતા ચરૂ જેવી સ્થિતિ પેદા થઈ છે. હવે OBC સંગઠનોએ ચિમકી ઉચ્ચારી છે.

બોટાદમાં સમતા બુદ્ધ વિહાર દ્વારા ભગવાન બુદ્ધની 2570મી જયંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ. ચોથી ધમ્મ પદયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા.





મોદી સરકારની લેબર પોલિસીના ડ્રાફ્ટમાં મનુસ્મૃતિના ઉલ્લેખ હોવાને લઈને હોબાળો મચ્યો છે. ડ્રાફ્ટમાં મનુસ્મૃતિમાંથી પ્રેરણા લેવાઈ હોવાથી વિપક્ષોએ વિરોધ કર્યો છે.


દેશમાં નાના ધંધા વધ્યા, પણ શું કમાણી લઘુતમ વેતન જેટલી પણ છે? મજબૂરીનો આ સ્વરોજગાર વિકાસ છે કે ગરીબોની લાચારી?

Birsa Munda ની 150મી જન્મજયંતિની ઉજવણી શરુ થઈ ચૂકી છે ત્યારે જાણો કોણ હતા બિરસા મુંડા અને શા માટે તેમને ‘ભગવાન’ કહેવાય છે.
WhatsApp us