
કડક પોલીસ બંદોબસ્ત છતાં રાજપૂતોએ દલિતનો વરઘોડો રોક્યો!
Dalit News: જાતિવાદી તત્વો વરઘોડા પર હુમલો કરશે તેવો ભય હોવાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. તેમ છતાં રાજપૂતોએ દલિત વરરાજાનો વરઘોડો રોક્યો.

Dalit News: જાતિવાદી તત્વો વરઘોડા પર હુમલો કરશે તેવો ભય હોવાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. તેમ છતાં રાજપૂતોએ દલિત વરરાજાનો વરઘોડો રોક્યો.

Dalit News: જાતિવાદી તત્વો વરઘોડા પર હુમલો કરશે તેવો ભય હોવાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. તેમ છતાં રાજપૂતોએ દલિત વરરાજાનો વરઘોડો રોક્યો.










બિહારમાં યાદવ સમાજમાંથી આવતા Class-1 અધિકારી વર-કન્યાએ જાતિવાદી હિંદુ ધર્મ ફગાવી બંધારણની સાક્ષીએ બૌદ્ધ રીતિ રિવાજથી લગ્ન કર્યા.

બોટાદમાં સમતા બુદ્ધ વિહાર દ્વારા ભગવાન બુદ્ધની 2570મી જયંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ. ચોથી ધમ્મ પદયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા.





ધર્મની આડમાં આપણે ત્યાં કેવા કેવા કૌભાંડો ચાલે છે તેનો વધુ એક પુરાવો. શખ્સે જાહેર શૌચાલય પર કબજો કરીને તેને જ મંદિર બનાવી દીધું.


ખાનગીકરણથી શિક્ષણનો વ્યાપ વધ્યો પણ સામાજિક-આર્થિક ખાઈ યથાવત છે. દલિત, આદિવાસી અને મહિલાઓ માટે ઉચ્ચ શિક્ષણની મંઝિલ હજુ પણ કેમ દૂર લાગે છે?





કાશ્મીરથી લઈને અંજાર સુધી બસપાનો વાદળી ઝંડો અને હાથી નિશાન જાણીતા બની ચૂક્યા છે તેની પાછળ માન્યવર કાંશીરામ(Kanshi Ram)નો કઠિન પરિશ્રમ રહ્યો છે.
WhatsApp us