
રામ મંદિરમાંથી ચોરાયેલા 2000 કરોડ UBT-TMC ને તોડવામાં વપરાયા?
રામ મંદિરના દાનમાં થયેલા કરોડો રૂપિયાના કૌભાંડના આક્ષેપો વચ્ચે સંજય રાઉતે દાવો કર્યો છે કે ચોરીના નાણાંથી શિવસેના (UBT) અને TMC તોડવામાં આવી.

રામ મંદિરના દાનમાં થયેલા કરોડો રૂપિયાના કૌભાંડના આક્ષેપો વચ્ચે સંજય રાઉતે દાવો કર્યો છે કે ચોરીના નાણાંથી શિવસેના (UBT) અને TMC તોડવામાં આવી.




દલિતોને દાયકાઓથી સવર્ણો મંદિરમાં પ્રવેશવા દેતા નહોતા. દલિતોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો અને સવર્ણોની વર્ષોની દાદાગીરી એક ઝાટકે પોલીસે તોડી નાખી.











લગ્નની વિધિ પૂર્ણ કરવા Dalit યુવક પરિવાર સાથે ગામમાં પહોંચતા યુવતીના OBC સમાજના લોકોએ હુમલો કર્યો. 6 લોકો ઘાયલ. SC-ST Act એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ.

મધ્યપ્રદેશના મોબ લિંચિંગ કેસમાં 14 ગૌરક્ષકોને આજીવન કેદની સજા ફટકારનાર જજ તબસ્સુમ ખાનને કટ્ટરપંથીઓ દ્વારા મારી નાખવાની ધમકીઓ મળતા સુરક્ષા આપવી પડી.





મજૂરોને રોજગાર મળી રહે તે માટે શરૂ કરાયેલી મનરેગા(MGNREGA) યોજના ગુજરાતના મોટાભાગના મજૂરોને રોજગારી અપાવી શકી નથી.


75 વર્ષમાં માત્ર 8 જ દલિત મુખ્યમંત્રી કેમ? શું રાજકીય પક્ષો દલિતોને માત્ર વોટબેંક અને ટોકન તરીકે જ વાપરે છે?





કેટલાક લોકો દ્વારા કહેવામાં આવે છે કે ડૉ. આંબેડકરના વિચારોની ઉજવણી કરો, તેમની નહીં. આપણે ઉજવણી કેમ કરવી જોઈએ? કઈ રીતે ઉજવણી કરવી જોઈએ? તે નક્કી કોણ કરશે.
WhatsApp us