
દલિત ડેપ્યુટી CMના જિલ્લામાં જ દલિતો પાસે હાથથી મેલું ઉપડાવાયું!
કર્ણાટકના દલિત નાયબ મુખ્યમંત્રી જી. પરમેશ્વરના ગૃહ જિલ્લા તુમકુરૂમાં દલિતો પાસે હાથથી મેલું ઉપાડવાનું અમાનવીય કામ કરાવાતું હોવાનો ભાજપે આક્ષેપ કર્યો છે.

કર્ણાટકના દલિત નાયબ મુખ્યમંત્રી જી. પરમેશ્વરના ગૃહ જિલ્લા તુમકુરૂમાં દલિતો પાસે હાથથી મેલું ઉપાડવાનું અમાનવીય કામ કરાવાતું હોવાનો ભાજપે આક્ષેપ કર્યો છે.

કર્ણાટકના દલિત નાયબ મુખ્યમંત્રી જી. પરમેશ્વરના ગૃહ જિલ્લા તુમકુરૂમાં દલિતો પાસે હાથથી મેલું ઉપાડવાનું અમાનવીય કામ કરાવાતું હોવાનો ભાજપે આક્ષેપ કર્યો છે.











બનાસકાંઠામાં ઠાકોર સેનાએ વિક્રમ ઠાકોરને 2027ની ચૂંટણીમાં શંકર ચૌધરી સામે ચૂંટણી લડવા વિનંતી કરતા આખો મામલો હાઈપ્રોફાઈલ બની ગયો છે.

અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા! બીમારી મટાડવાના નામે મૌલવીએ તાંત્રિક વિધિ દરમિયાન દલિત યુવકની જીભ કાપી નાખતા દર્દનાક મોત.





જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ આયોજિત આ ડો.આંબેડકર એકતા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 10 તાલુકાની ટીમો વચ્ચે ટક્કર થઈ હતી. જાણો કઈ ટીમ વિજેતા થઈ અને કેવો માહોલ રહ્યો.


75 વર્ષમાં માત્ર 8 જ દલિત મુખ્યમંત્રી કેમ? શું રાજકીય પક્ષો દલિતોને માત્ર વોટબેંક અને ટોકન તરીકે જ વાપરે છે?





માતા રમાબાઈના જન્મદિવસ નિમિત્તે આજે અમદાવાદના બહેરામપુરામાં કેક કટિંગ, રેલી અને વક્તૃત્વ સ્પર્ધા સહિત અનેક કાર્યકર્મોનું આયોજન કરવામાં આવ્યું છે.
WhatsApp us