
રામ મંદિરમાંથી ૨૦૦ કરોડનું દાન ચોરાયું! 50 કર્મચારીઓ રડારમાં
અયોધ્યાના રામ મંદિરના દાનમાંથી રૂ. ૨૦૦ કરોડની ચોરી થયાની આશંકા છે, 50 કર્મચારીઓ પર શંકા છે, 5 લોકો પાસેથી 2 કરોડ ઝડપાયા.

અયોધ્યાના રામ મંદિરના દાનમાંથી રૂ. ૨૦૦ કરોડની ચોરી થયાની આશંકા છે, 50 કર્મચારીઓ પર શંકા છે, 5 લોકો પાસેથી 2 કરોડ ઝડપાયા.

પશુઓ માટે ચારો લેવા માટે જંગલમાં ગયેલી દલિત યુવતીને શખ્સોએ બંધક બનાવી, નશીલો પદાર્થ સુંઘાડીને આખી રાત તેની સાથે હેવાનિયત આચરી.










કોળી યુવાન નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં ડાયરા કલાકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહિરની પૂછપરછ બાદ ધરપકડ.

બોટાદમાં સમતા બુદ્ધ વિહાર દ્વારા ભગવાન બુદ્ધની 2570મી જયંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ. ચોથી ધમ્મ પદયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા.





નર્મદા જિલ્લાના AAP પ્રમુખ નિરંજન વસાવાના ભાઈ વિરભદ્ર વસાવાને LCB એ વિદેશી દારૂની 11 બોટલ સાથે ઝડપી પાડ્યો.


શું રખડતા કૂતરાઓનો ત્રાસ અને વારંવાર વપરાતું તેલ પણ માનવ અધિકારનો ભંગ છે? જાણો અદાલતોએ નાગરિકોના હકનો દાયરો કેટલો વ્યાપક બનાવ્યો છે.





માન્યવર કાંશીરામ સાહેબની આજે પુણ્યતિથિ છે. માન્યવર બાબાસાહેબના બહુજનોની સત્તામાં ભાગીદારીના સપનાને કેવી રીતે પૂર્ણ કરી શક્યાં તેનું રહસ્ય આ લેખમાં પડેલું છે.
WhatsApp us