
‘આ દરબારનો એરિયા છે..’ કહી ભાવનગરમાં દલિત દંપતી પર હુમલો
ભાવનગર: ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રાત્રે વોકિંગ કરવા નીકળેલા એક દલિત દંપતીના કેટલાક દરબાર શખ્સોએ ‘અહીં કેમ ફરો છો? આ દરબારોનો એરિયા છે’ કહીને જાતિસૂચક અપશબ્દો

ભાવનગર: ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રાત્રે વોકિંગ કરવા નીકળેલા એક દલિત દંપતીના કેટલાક દરબાર શખ્સોએ ‘અહીં કેમ ફરો છો? આ દરબારોનો એરિયા છે’ કહીને જાતિસૂચક અપશબ્દો

ભાવનગર: ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રાત્રે વોકિંગ કરવા નીકળેલા એક દલિત દંપતીના કેટલાક દરબાર શખ્સોએ ‘અહીં કેમ ફરો છો? આ દરબારોનો એરિયા છે’ કહીને જાતિસૂચક અપશબ્દો










જીપીએસસીની પરીક્ષામાં દલિત, આદિવાસી અને ઓબીસી યુવકોને અન્યાય મુદ્દે કોંગ્રેસ ગાંધીનગરમાં આંદોલન કરશે.

અમદાવાદના શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે રાજ્યભરના બૌદ્ધ પ્રતિનિધિઓની કોન્ફરન્સ યોજાઈ, જેમાં સામાજિક આચારસંહિતા ‘વિનયપિટક’માં નવા સુધારા સર્વાનુમતે પસાર કરાયો.





અમદાવાદની રથયાત્રામાં ડીજે અને સિસોટીના અવાજથી નર હાથી બેકાબૂ થતાં એક હાથી દોડવા માંડતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.


દાયકાઓની કઠોર મહેનત પછી આપણે વસ્તી નિયંત્રણ હાંસલ કર્યું છે. તેને આમ વેડફી ન નાખી શકાય. પરિવાર નિયોજનનો ગંભીર મુદ્દો રાજનીતિથી પર થઈને વિચારવો જોઈશે.





માતા રમાબાઈના જન્મદિવસ નિમિત્તે આજે અમદાવાદના બહેરામપુરામાં કેક કટિંગ, રેલી અને વક્તૃત્વ સ્પર્ધા સહિત અનેક કાર્યકર્મોનું આયોજન કરવામાં આવ્યું છે.
WhatsApp us