
આદિવાસી ક્રાંતિકારીઓ સિદ્ધૂ-કાન્હૂની પ્રતિમા તોડી ભાજપના ઝંડા લગાવાયા
સંથાલ વિદ્રોહના પ્રતીક આદિવાસી ક્રાંતિકારીઓ સિદ્ધૂ-કાન્હૂની મૂર્તિઓ તોડી તેના પર ભાજપના ઝંડા લગાવી દેવાયા. આદિવાસી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો.

સંથાલ વિદ્રોહના પ્રતીક આદિવાસી ક્રાંતિકારીઓ સિદ્ધૂ-કાન્હૂની મૂર્તિઓ તોડી તેના પર ભાજપના ઝંડા લગાવી દેવાયા. આદિવાસી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો.




દલિતોને ગામના જાતિવાદી તત્વો વર્ષોથી ગામના તળાવમાંથી પાણી ભરવા દેતા નહોતા, હરખના પ્રસંગે વરઘોડો કે રેલી કાઢવા દેતા નહોતા. આખરે આ પરંપરા તૂટી.






બીમાર માતા અને પુત્રની સારવાર માટે 10 ટકા વ્યાજે પૈસા લીધા હતા. વ્યાજખોરોએ મકાન પણ પડાવી લઈને પણ વધુ રૂપિયા માંગતા પગલું ભર્યું.

બોટાદમાં સમતા બુદ્ધ વિહાર દ્વારા ભગવાન બુદ્ધની 2570મી જયંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ. ચોથી ધમ્મ પદયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા.





CJI BR Gavai પર ચાલુ કોર્ટમાં એક મનુવાદી બ્રાહ્મણ વકીલે જૂતું ફેંકીને હુમલો કર્યો હતો. બ્રાહ્મણ વકીલે નારા લગાવ્યા, ‘સનાતન કા અપમાન નહીં સહેગા હિંદુસ્તાન.’


ખાનગીકરણથી શિક્ષણનો વ્યાપ વધ્યો પણ સામાજિક-આર્થિક ખાઈ યથાવત છે. દલિત, આદિવાસી અને મહિલાઓ માટે ઉચ્ચ શિક્ષણની મંઝિલ હજુ પણ કેમ દૂર લાગે છે?





Jyotiba Phule death anniversary: ગાંધીજીથી પહેલા જેમને ‘મહાત્મા’નું બિરુદ અપાયું હતું તે જ્યોતિબા ફૂલેને ગાંધીજીએ પણ ‘સાચા મહાત્મા’ કહ્યા હતા.
WhatsApp us