
લોકગાયિકા કાજલ મહેરિયાના પ્રેમલગ્ન બાદ હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો
kajal maheriya: લોકગાયિકા કાજલ મહેરિયાના પ્રેમલગ્ન મુદ્દે પરિવારે વિરોધ નોંધાવતા અડાલજ પોલીસ દોડતી થઈ હતી. 70 લોકોના ટોળા સાથે પરિવારે સાસરીમાં પહોંચી હંગામો કર્યો હતો.

kajal maheriya: લોકગાયિકા કાજલ મહેરિયાના પ્રેમલગ્ન મુદ્દે પરિવારે વિરોધ નોંધાવતા અડાલજ પોલીસ દોડતી થઈ હતી. 70 લોકોના ટોળા સાથે પરિવારે સાસરીમાં પહોંચી હંગામો કર્યો હતો.




અસામાજિક તત્વોએ ચોકમાં ઉભી કરાયેલી ડૉ. આંબેડકરની પ્રતિમાને ઉખાડીને દૂર આવેલા પૂલ નીચે ફેંકી દીધી. સમગ્ર વિસ્તારમાં તણાવ ફેલાયો. દલિતો રસ્તા પર ઉતર્યા.











ગયા મહિને ચાર મજબૂત બેઠકો બાદ BSP સુપ્રીમો માયાવતી હવે OBC સમાજને આકર્ષવાની તૈયારી કરી રહી છે. જાણો શું છે BSPની DMP ફોર્મ્યુલા?

અમદાવાદના શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે રાજ્યભરના બૌદ્ધ પ્રતિનિધિઓની કોન્ફરન્સ યોજાઈ, જેમાં સામાજિક આચારસંહિતા ‘વિનયપિટક’માં નવા સુધારા સર્વાનુમતે પસાર કરાયો.





113 કિલો ગાંજો રાખવા અને વાવવા બદલ મંદિરના મહંત સહિત બે ની ધરપકડ. પોલીસે બંનેને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કર્યા.


ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ.આંબેડકરના વિચારો આજે સાત સમંદર પાર હંગરી સુધી પહોંચી ગયા છે. જાણો શા માટે અહીંનો રોમા સમાજ બાબાસાહેબને પોતાના મુક્તિદાતા માની પૂજે છે.





Babu Jagjivan Ram ની આજે જન્મતિથિ છે. ભારતના ઈતિહાસમાં તેઓ એકમાત્ર દલિત નેતા છે જે ત્રણવાર પીએમ પદની સાવ નજીક પહોંચી ગયા હતા. પણ..
WhatsApp us