
MPમાં ભાજપ નેતાઓએ આદિવાસીઓની 3 લાખ એકર જમીન ખરીદી!
મધ્યપ્રદેશમાં ભાજપ નેતાઓ અને ઉદ્યોગપતિઓએ નિયમોનું ઉલ્લંઘન કરી આદિવાસીઓની 3 લાખ એકર જમીન હડપી લીધાનો આક્ષેપ લાગ્યો છે. વાંચો રિપોર્ટ.

મધ્યપ્રદેશમાં ભાજપ નેતાઓ અને ઉદ્યોગપતિઓએ નિયમોનું ઉલ્લંઘન કરી આદિવાસીઓની 3 લાખ એકર જમીન હડપી લીધાનો આક્ષેપ લાગ્યો છે. વાંચો રિપોર્ટ.




દલિતોના દસ્તાવેજો પર સવર્ણોએ મુખ્યમંત્રી ડેરી પ્લસ યોજના હેઠળ સબસીડીમાં ભેંસો ખરીદીને પોતાના ઘરે બાંધી દીધી. પશુપાલન મંત્રીના મત વિસ્તારની ઘટના.











બ્રાહ્મણોએ મહિલા કથાવાચકને કહ્યું ‘ફક્ત બ્રાહ્મણ જ કથા વાંચી શકે, તમે બ્રાહ્મણ નથી એટલે કથા ન કરી શકો. પહેલા કોઈ બ્રાહ્મણ સાથે લગ્ન કરો પછી કથા વાંચજો.’

બોટાદના બુદ્ધિસ્ટ મિલિંદ બૌદ્ધની થાઈલેન્ડની ઈન્ટરનેશનલ કોલેજમાં માસ્ટર ડિગ્રી માટે પસંદગી થઈ છે. તેઓ આગામી 7 જુલાઈએ ઉચ્ચ અભ્યાસ માટે રવાના થશે.





દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે દારૂ નીતિ કેસમાં અરવિંદ કેજરીવાલ અને મનિષ સિસોદિયા સહિત તમામ 23 આરોપીઓને પુરાવાઓના અભાવે નિર્દોષ જાહેર કરી મોટી રાહત આપી છે.


દેવદાસીઓનું નૃત્ય આજે અમીરોનું સાધન બન્યું છે, ત્યારે એક મહિલા એવા પણ હતા, જેમણે કળા માટે થઈને રાષ્ટ્રપતિ પદની ઓફર નકારી કાઢેલી. જાણો કોણ હતા એ.





કહેવાય છે કે કલાકારની કોઈ જાતિ કે ધર્મ હોતો નથી. તે માત્ર એક કલાકાર હોય છે જે પોતાની કલા દ્વારા સમાજની સેવા કરે છે. પરંતુ
WhatsApp us