
દક્ષિણ કોરિયામાં દૂતાવાસ ખાતે ડૉ.આંબેડકરની જન્મજયંતી ઉજવાઈ
દક્ષિણ કોરિયાના સિયોલમાં ભારતીય દૂતાવાસ અને સાંસ્કૃતિક કેન્દ્ર દ્વારા ડૉ. બી.આર. આંબેડકરની 135મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી.

દક્ષિણ કોરિયાના સિયોલમાં ભારતીય દૂતાવાસ અને સાંસ્કૃતિક કેન્દ્ર દ્વારા ડૉ. બી.આર. આંબેડકરની 135મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી.

કચ્છના ખાંડેક ગામે 14મી એપ્રિલના દિવસે જ બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકર વિશે અસામાજિક તત્વોએ દીવાલો પર અપશબ્દો લખતા પોલીસ ફરિયાદ કરાઈ.










OBC News: બગદાણાની ઘટના હજુ તાજી છે ત્યાં સુરેન્દ્રનગરના સાંકળીમાં કોળી યુવકને ગામના કાઠી ઉપસરપંચે બજારમાં માર મારતા આપઘાત કરી લીધો.

અમદાવાદના શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે રાજ્યભરના બૌદ્ધ પ્રતિનિધિઓની કોન્ફરન્સ યોજાઈ, જેમાં સામાજિક આચારસંહિતા ‘વિનયપિટક’માં નવા સુધારા સર્વાનુમતે પસાર કરાયો.





કોઈની પહેલી નોકરી હતી, કોઈ નિવૃત્ત થવાનું હતું. અમદાવાદમાં ક્રેશ થયેલા પ્લેનના પાયલોટ, ક્રૂ મેમ્બરોની આ કહાની તમને રડાવી દેશે.


કેટલાક લોકો દ્વારા કહેવામાં આવે છે કે ડૉ. આંબેડકરના વિચારોની ઉજવણી કરો, તેમની નહીં. આપણે ઉજવણી કેમ કરવી જોઈએ? કઈ રીતે ઉજવણી કરવી જોઈએ? તે નક્કી કોણ કરશે.





કહેવાય છે કે કલાકારની કોઈ જાતિ કે ધર્મ હોતો નથી. તે માત્ર એક કલાકાર હોય છે જે પોતાની કલા દ્વારા સમાજની સેવા કરે છે. પરંતુ
WhatsApp us