
આદિવાસીઓ સામેના ગુનાઓ મામલે MP ફરી નંબર-1
NCRB 2024ના આંકડા મુજબ મધ્ય પ્રદેશ આદિવાસીઓ માટે દેશનું સૌથી અસુરક્ષિત રાજ્ય બન્યું છે. દેશના કુલ ગુનાઓમાંથી 31.75 ટકા કેસો માત્ર અહીં નોંધાયા છે.

NCRB 2024ના આંકડા મુજબ મધ્ય પ્રદેશ આદિવાસીઓ માટે દેશનું સૌથી અસુરક્ષિત રાજ્ય બન્યું છે. દેશના કુલ ગુનાઓમાંથી 31.75 ટકા કેસો માત્ર અહીં નોંધાયા છે.

કર્ણાટકના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં દલિત પોલીસ કર્મચારીઓને જાતિના કારણે ભાડે ઘર નથી મળતું. અનેક કિસ્સાઓ સામે આવતા રાજ્યના ગૃહ વિભાગે તપાસના આદેશ આપ્યા.











સુરત સ્થિત બહુજન સંઘર્ષ મંચ દ્વારા તાજેતરમાં જ પ્રજાસત્તાક દિવસ અને બંધારણના 75 વર્ષ નિમિત્તે એક સુંદર કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં તમામ સંગઠનો સાથે આવ્યા હતા.

બોટાદમાં સમતા બુદ્ધ વિહાર દ્વારા ભગવાન બુદ્ધની 2570મી જયંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ. ચોથી ધમ્મ પદયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા.





એમ.એસ.યુનિ.માં સચવાયેલા તથાગત ગૌતમ બુદ્ધના અવશેષોના દર્શન માટે થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુઓનું પ્રતિનિધિ મંડળ વડોદરા પહોંચ્યું છે.


ડો.આંબેડકરને આપણે તસવીરો અને પ્રતિમાઓમાં સંસદ તરફ આંગળી ચીંધતા જોયા છે. પરંતુ તેની પાછળનો અર્થ શું છે તે આપણને ખ્યાલ છે ખરા? જાણો બાબાસાહેબના ઈશારાનું સત્ય.





ભારતમાં હિંદુઓ આજે દશેરા ઉજવશે, બીજી તરફ બૌદ્ધો અશોક વિજયાદશમી ઉજવશે. જાણો બૌદ્ધો માટે અશોક વિજયાદશમી શા માટે મહત્વનો દિવસ છે.
WhatsApp us