
આદિવાસી ક્રાંતિકારીઓ સિદ્ધૂ-કાન્હૂની પ્રતિમા તોડી ભાજપના ઝંડા લગાવાયા
સંથાલ વિદ્રોહના પ્રતીક આદિવાસી ક્રાંતિકારીઓ સિદ્ધૂ-કાન્હૂની મૂર્તિઓ તોડી તેના પર ભાજપના ઝંડા લગાવી દેવાયા. આદિવાસી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો.

સંથાલ વિદ્રોહના પ્રતીક આદિવાસી ક્રાંતિકારીઓ સિદ્ધૂ-કાન્હૂની મૂર્તિઓ તોડી તેના પર ભાજપના ઝંડા લગાવી દેવાયા. આદિવાસી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો.




દલિતોને ગામના જાતિવાદી તત્વો વર્ષોથી ગામના તળાવમાંથી પાણી ભરવા દેતા નહોતા, હરખના પ્રસંગે વરઘોડો કે રેલી કાઢવા દેતા નહોતા. આખરે આ પરંપરા તૂટી.






સુરત સ્થિત બહુજન સંઘર્ષ મંચ દ્વારા તાજેતરમાં જ પ્રજાસત્તાક દિવસ અને બંધારણના 75 વર્ષ નિમિત્તે એક સુંદર કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં તમામ સંગઠનો સાથે આવ્યા હતા.

બોટાદમાં સમતા બુદ્ધ વિહાર દ્વારા ભગવાન બુદ્ધની 2570મી જયંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ. ચોથી ધમ્મ પદયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા.





ન્યૂ યોર્કના ટાઇમ્સ સ્ક્વેરમાં કથિત સવર્ણ જાતિના હિન્દુઓએ CJI B R Gavai વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી તેમના ચહેરા પર જૂતાવાળું પોસ્ટર પ્રદર્શિત કર્યું.


ખાનગીકરણથી શિક્ષણનો વ્યાપ વધ્યો પણ સામાજિક-આર્થિક ખાઈ યથાવત છે. દલિત, આદિવાસી અને મહિલાઓ માટે ઉચ્ચ શિક્ષણની મંઝિલ હજુ પણ કેમ દૂર લાગે છે?





Birsa Munda ની 150મી જન્મજયંતિની ઉજવણી શરુ થઈ ચૂકી છે ત્યારે જાણો કોણ હતા બિરસા મુંડા અને શા માટે તેમને ‘ભગવાન’ કહેવાય છે.
WhatsApp us