
આદિવાસી યુવકને પત્ની સામે જ વનકર્મીએ હોકીથી ઢોર માર માર્યો
આદિવાસી યુવક જંગલમાં કામ કરી રહ્યો હતો, વન વિભાગના સુરક્ષાકર્મીએ ત્યાં પહોંચી જઈ કશા જ કારણ વિના હોકી સ્ટીકથી માર માર્યો. વીડિયો વાયરલ થતા ચકચાર મચી ગઈ.

આદિવાસી યુવક જંગલમાં કામ કરી રહ્યો હતો, વન વિભાગના સુરક્ષાકર્મીએ ત્યાં પહોંચી જઈ કશા જ કારણ વિના હોકી સ્ટીકથી માર માર્યો. વીડિયો વાયરલ થતા ચકચાર મચી ગઈ.

ભાજપના જાતિવાદી ધારાસભ્યે દલિત આસિસ્ટન્ટ એન્જિનિયરને ઓફિસે બોલાવી ઢીંકાપાટુ અને પાઈપ વડે ઢોર માર માર્યો. એન્જિનિયરે પોલીસ ફરિયાદ નોંધાવી.










OBC News: ગેનીબેને કહ્યું, “આપણે બીજા સમાજની દીકરી લાવવી નહીં અને આપણી દીકરી કોઈ લઈ જાય તો ગમે તેમ કરીને પાછી લાવવી”

પરિશુદ્ધ બૌદ્ધ સંઘ સંચાલિત સુજાતા બુદ્ધ વિહાર દ્વારા મહેસાણામાં 2570મી બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ઉપાસકોની ભવ્ય ધમ્મ નગરયાત્રા અને વિવિધ સ્પર્ધાઓ યોજાઈ.





બાબા સાહેબ આંબેડકરે મનુસ્મૃતિ કેમ સળગાવી? વાંચો, સ્ત્રી સ્વતંત્રતા, અધિકારો અને મનુસ્મૃતિના વિવાદાસ્પદ શ્લોકોનું ઊંડું વિશ્લેષણ કરતો આ લેખ.


ડો. આંબેડકરની અધૂરી આત્મકથા પાછળનું સત્ય શું છે? ‘વેઈટિંગ ફોર વિઝા’ થી ‘મારી આત્મકથા’ સુધીની સફર અને તેમના સંઘર્ષની અજાણી વાતો જાણો આ લેખમાં.





માન્યવર Kanshi Ram ના રાજકીય જીવનમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, દલિત નેતા તરીકે જાણીતા હોવા છતાં તેમણે કદી અનામત બેઠક પરથી ચૂંટણી નહોતી લડી. શું કારણ હતું?
WhatsApp us