
ગાળમુક્ત ગામ તો બન્યું, ગાળમુક્ત સમાજ ક્યારે બનશે?
મધ્યપ્રદેશનું બોરસર ગામ ગાળમુક્ત બન્યું, પણ સમગ્ર પિતૃસત્તાક સમાજમાંથી મહિલાઓને નિશાન બનાવતી હિંસક ગાળો અને અપશબ્દો ક્યારે નાબૂદ થશે તે મોટો સવાલ છે.

મધ્યપ્રદેશનું બોરસર ગામ ગાળમુક્ત બન્યું, પણ સમગ્ર પિતૃસત્તાક સમાજમાંથી મહિલાઓને નિશાન બનાવતી હિંસક ગાળો અને અપશબ્દો ક્યારે નાબૂદ થશે તે મોટો સવાલ છે.

ગુજરાતમાં દલિત કાર્યકરો સામે પોલીસની કડક કાર્યવાહી શરૂ થઈ છે. વેજલપુરના રાકેશ મહેરિયા બાદ હવે ભાવનગરના મનહર રાઠોડને તડીપારની નોટિસ અપાઈ છે.










Jyotiba Phule 200th birth anniversary: ક્રાંતિસૂર્ય જ્યોતિરાવ ફૂલેની દ્વિશતાબ્દીએ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને પુષ્પાંજલિ અર્પણ કરી. રાહુલ ગાંધી સહિત અન્ય નેતાઓએ પણ પુષ્પાંજલિ અર્પણ કરી.

બોટાદમાં સમતા બુદ્ધ વિહાર દ્વારા ભગવાન બુદ્ધની 2570મી જયંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ. ચોથી ધમ્મ પદયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા.





આનંદ કુમારે પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક પદ પરથી રાજીનામું આપ્યું છે, તેઓ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની જવાબદારી નિભાવતા રહેશે. હાલ રણધીર બેનીવાલને રાષ્ટ્રીય સંયોજક બનાવવામાં આવ્યા છે.


મધ્યપ્રદેશનું બોરસર ગામ ગાળમુક્ત બન્યું, પણ સમગ્ર પિતૃસત્તાક સમાજમાંથી મહિલાઓને નિશાન બનાવતી હિંસક ગાળો અને અપશબ્દો ક્યારે નાબૂદ થશે તે મોટો સવાલ છે.





એક સફાઈ કામદાર Dina Bhana Valmiki એ માન્યવર Kanshiram ને Dr. ambedkar ના વિચારોનો પરિચય કરાવ્યો તે આખો ઘટનાક્રમ બહુજન ઈતિહાસનું એક અમર પ્રકરણ છે. તમે પણ વાંચો.
WhatsApp us