
રામ મંદિરમાંથી ૨૦૦ કરોડનું દાન ચોરાયું! 50 કર્મચારીઓ રડારમાં
અયોધ્યાના રામ મંદિરના દાનમાંથી રૂ. ૨૦૦ કરોડની ચોરી થયાની આશંકા છે, 50 કર્મચારીઓ પર શંકા છે, 5 લોકો પાસેથી 2 કરોડ ઝડપાયા.

અયોધ્યાના રામ મંદિરના દાનમાંથી રૂ. ૨૦૦ કરોડની ચોરી થયાની આશંકા છે, 50 કર્મચારીઓ પર શંકા છે, 5 લોકો પાસેથી 2 કરોડ ઝડપાયા.

પશુઓ માટે ચારો લેવા માટે જંગલમાં ગયેલી દલિત યુવતીને શખ્સોએ બંધક બનાવી, નશીલો પદાર્થ સુંઘાડીને આખી રાત તેની સાથે હેવાનિયત આચરી.










બ્રાહ્મણોએ મહિલા કથાવાચકને કહ્યું ‘ફક્ત બ્રાહ્મણ જ કથા વાંચી શકે, તમે બ્રાહ્મણ નથી એટલે કથા ન કરી શકો. પહેલા કોઈ બ્રાહ્મણ સાથે લગ્ન કરો પછી કથા વાંચજો.’

બોટાદમાં સમતા બુદ્ધ વિહાર દ્વારા ભગવાન બુદ્ધની 2570મી જયંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ. ચોથી ધમ્મ પદયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા.





વરસાદ વચ્ચે આજે કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે મતદાન યોજાયું હતું. જાણો મતદાનની મહત્વની વિગતો.


શું રખડતા કૂતરાઓનો ત્રાસ અને વારંવાર વપરાતું તેલ પણ માનવ અધિકારનો ભંગ છે? જાણો અદાલતોએ નાગરિકોના હકનો દાયરો કેટલો વ્યાપક બનાવ્યો છે.

મુંબઈની નાનકડી અને ગીચ ખોલીમાં જેમણે ડૉ.આંબેડકરને દીવો પકડી રાખીને ભણાવ્યા તેવા સૂબેદાર રામજી સકપાલની કહાની.
WhatsApp us