
14 વર્ષની દલિત સગીરાને 20 દિવસ બંધક બનાવી સામૂહિક દુષ્કર્મ
14 વર્ષની દલિત સગીરાને નરાધમોએ 20 દિવસ સુધી બંધક બનાવી રાખી સામૂહિક દુષ્કર્મ આચર્યું; પોલીસે સગીરાના પરિવારની ફરિયાદ પણ ન લીધી. સગીરા આઘાતમાં સરી પડી.

14 વર્ષની દલિત સગીરાને નરાધમોએ 20 દિવસ સુધી બંધક બનાવી રાખી સામૂહિક દુષ્કર્મ આચર્યું; પોલીસે સગીરાના પરિવારની ફરિયાદ પણ ન લીધી. સગીરા આઘાતમાં સરી પડી.

14 વર્ષની દલિત સગીરાને નરાધમોએ 20 દિવસ સુધી બંધક બનાવી રાખી સામૂહિક દુષ્કર્મ આચર્યું; પોલીસે સગીરાના પરિવારની ફરિયાદ પણ ન લીધી. સગીરા આઘાતમાં સરી પડી.










બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં OBC-SC-ST વિદ્યાર્થીઓએ નવા UGC નિયમોના સમર્થનમાં જંગી દેખાવો કર્યા.

બોટાદમાં સમતા બુદ્ધ વિહાર દ્વારા ભગવાન બુદ્ધની 2570મી જયંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ. ચોથી ધમ્મ પદયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા.





NCRB 2024ના આંકડા મુજબ મધ્ય પ્રદેશ આદિવાસીઓ માટે દેશનું સૌથી અસુરક્ષિત રાજ્ય બન્યું છે. દેશના કુલ ગુનાઓમાંથી 31.75 ટકા કેસો માત્ર અહીં નોંધાયા છે.


મધ્યપ્રદેશનું બોરસર ગામ ગાળમુક્ત બન્યું, પણ સમગ્ર પિતૃસત્તાક સમાજમાંથી મહિલાઓને નિશાન બનાવતી હિંસક ગાળો અને અપશબ્દો ક્યારે નાબૂદ થશે તે મોટો સવાલ છે.





ભક્તિના જ્ઞાનમાર્ગના તેજસ્વી નક્ષત્ર સંત રવિદાસ માત્ર ભજનિક નહોતા, પણ શ્રમ અને સમાનતાના પ્રખર હિમાયતી હતા.
WhatsApp us