
આદિવાસી ક્રાંતિકારીઓ સિદ્ધૂ-કાન્હૂની પ્રતિમા તોડી ભાજપના ઝંડા લગાવાયા
સંથાલ વિદ્રોહના પ્રતીક આદિવાસી ક્રાંતિકારીઓ સિદ્ધૂ-કાન્હૂની મૂર્તિઓ તોડી તેના પર ભાજપના ઝંડા લગાવી દેવાયા. આદિવાસી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો.

સંથાલ વિદ્રોહના પ્રતીક આદિવાસી ક્રાંતિકારીઓ સિદ્ધૂ-કાન્હૂની મૂર્તિઓ તોડી તેના પર ભાજપના ઝંડા લગાવી દેવાયા. આદિવાસી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો.




દલિતોને ગામના જાતિવાદી તત્વો વર્ષોથી ગામના તળાવમાંથી પાણી ભરવા દેતા નહોતા, હરખના પ્રસંગે વરઘોડો કે રેલી કાઢવા દેતા નહોતા. આખરે આ પરંપરા તૂટી.






બ્રાહ્મણોએ મહિલા કથાવાચકને કહ્યું ‘ફક્ત બ્રાહ્મણ જ કથા વાંચી શકે, તમે બ્રાહ્મણ નથી એટલે કથા ન કરી શકો. પહેલા કોઈ બ્રાહ્મણ સાથે લગ્ન કરો પછી કથા વાંચજો.’

બોટાદમાં સમતા બુદ્ધ વિહાર દ્વારા ભગવાન બુદ્ધની 2570મી જયંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ. ચોથી ધમ્મ પદયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા.





ભાજપના નેતાએ ખેડૂતને પહેલા ટ્રેક્ટરથી કચડ્યો પછી તેના પર થાર કાર ચડાવી દીધી. એ પછી 1 કલાક સુધી તેને હોસ્પિટલે સારવાર માટે ન જવા દીધો. ખેડૂતનું મોત થયું.


ખાનગીકરણથી શિક્ષણનો વ્યાપ વધ્યો પણ સામાજિક-આર્થિક ખાઈ યથાવત છે. દલિત, આદિવાસી અને મહિલાઓ માટે ઉચ્ચ શિક્ષણની મંઝિલ હજુ પણ કેમ દૂર લાગે છે?





ભક્તિના જ્ઞાનમાર્ગના તેજસ્વી નક્ષત્ર સંત રવિદાસ માત્ર ભજનિક નહોતા, પણ શ્રમ અને સમાનતાના પ્રખર હિમાયતી હતા.
WhatsApp us