
પાટણમાં અજાજ મીડિયા ટ્રસ્ટના કારોબારી સભ્યોની બેઠક મળી
પાટણના સરકારી સર્કિટ હાઉસ ખાતે ‘અજાજ મીડિયા ટ્રસ્ટ’ની કારોબારી બેઠકમાં અનુસૂચિત જાતિ અને જનજાતિના પત્રકારોના હક-અધિકારો અંગે ગહન ચિંતન કરાયું.

પાટણના સરકારી સર્કિટ હાઉસ ખાતે ‘અજાજ મીડિયા ટ્રસ્ટ’ની કારોબારી બેઠકમાં અનુસૂચિત જાતિ અને જનજાતિના પત્રકારોના હક-અધિકારો અંગે ગહન ચિંતન કરાયું.

દલિત યુવકે પોતાની જમીન વેચવા માટે મંજૂરી માંગી હતી પરંતુ કલેક્ટરે મહિનાઓ સુધી ફાઈલ અટકાવી રાખતા યુવકે કંટાળીને કલેક્ટર કચેરીમાં જ ગળેફાંસો ખાઈ લીધો.






બાયપાસ રોડ પર મૂકવામાં આવેલી જ્યોતિબા ફુલેની પ્રતિમાને અસામાજિક તત્વોએ મધરાતે ક્ષતિગ્રસ્ત કરી નાખી. ઓબીસી મહાસભાએ એફઆઈઆર નોંધાવી.

બોટાદમાં સમતા બુદ્ધ વિહાર દ્વારા ભગવાન બુદ્ધની 2570મી જયંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ. ચોથી ધમ્મ પદયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા.





ઈન્દોરના તિલક નગર વિસ્તારમાં વહેલી સવારે ઈલેક્ટ્રિક કાર ચાર્જિંગ વખતે શોર્ટ સર્કિટ થતાં લાગેલી ભીષણ આગમાં 8 લોકો જીવતા ભૂંજાયા.


દેશમાં નાના ધંધા વધ્યા, પણ શું કમાણી લઘુતમ વેતન જેટલી પણ છે? મજબૂરીનો આ સ્વરોજગાર વિકાસ છે કે ગરીબોની લાચારી?





jyotirao phule birthday: સેન્સર બોર્ડમાં બેઠેલા બ્રાહ્મણોએ, બ્રાહ્મણોના ઈશારે ‘ફૂલે’ નામની ફિલ્મને થિયેટરોમાં રજૂ થતી અટકાવી દીધી છે. મનુવાદીઓ કેમ જ્યોતિરાવ ફૂલેથી આટલા ડરે છે?
WhatsApp us