
બારડોલીમાં પ્રેમ પ્રકરણમાં આદિવાસી પરિવારને બાંધીને સરઘસ કાઢ્યું
બારડોલીના મસાડમાં યુવતી ભાગી જતા તેના પરિવારે આદિવાસી યુવકની માતા, ભાઈ-બહેનને થાંભલા સાથે બાંધી જાહેરમાં માર મારી વરઘોડો કાઢ્યો.

બારડોલીના મસાડમાં યુવતી ભાગી જતા તેના પરિવારે આદિવાસી યુવકની માતા, ભાઈ-બહેનને થાંભલા સાથે બાંધી જાહેરમાં માર મારી વરઘોડો કાઢ્યો.




દલિત સગીર વિદ્યાર્થીને કેટલાક યુવકોએ આંતરીને માર મારી વીડિયો બનાવી વાયરલ કરી દીધો. સગીરે સ્કૂલે જવાનું બંધ કરી દીધું.






બારડોલીના મસાડમાં યુવતી ભાગી જતા તેના પરિવારે આદિવાસી યુવકની માતા, ભાઈ-બહેનને થાંભલા સાથે બાંધી જાહેરમાં માર મારી વરઘોડો કાઢ્યો.





કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અને પ્રમાણપત્રો એનાયત કરાયા. 35 સરકારી કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું.


ગુજરાતમાં બુદ્ધ પૂર્ણિમાને કાયમી જાહેર રજા જાહેર કરવા રાજ્યઅભિયાન વેગવંતુ બન્યું છે, જેના ભાગરૂપે વાવ-થરાદના પ્રતિનિધિઓએ પાંચ મંત્રીઓને રૂબરૂ મળી રજૂઆત કરી હતી.





CJI બી.આર. ગવઈના માતા કમલતાઈ ગવઈ RSS કાર્યક્રમમાં હાજરી આપવાના હોવાના સમાચાર આવ્યા હતા. હવે આ મુદ્દે મોટી અપડેટ સામે આવ્યું છે.

જો શિક્ષિત હોવું એ ‘બ્રાહ્મણ’નું લક્ષણ હોય તો નહેરુ નહીં ડૉ.આંબેડકર જ સાચા બ્રાહ્મણ હતા. સુબ્રમણ્ય સ્વામીએ આવું કેમ કહ્યું?





ડો. આંબેડકર માટે બંધારણ સભામાં પ્રવેશવું અનિવાર્ય હતું, પણ ચૂંટાવું મુશ્કેલ હતું ત્યારે જોગેન્દ્રનાથ મંડલે બંગાળમાંથી બંધારણસભામાં તેમના પ્રવેશનો કઠિન માર્ગ સરળ કરી આપ્યો હતો.
WhatsApp us