
મણિપુરમાં હિંસા યથાવત: 5ના મોત, PM મોદી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત
મણિપુરમાં ફરી ફાટી નીકળેલી હિંસામાં 5 લોકોના કરુણ મોત નિપજ્યા છે છતાં પીએમ મોદી એકપણ શબ્દ બોલ્યા વિના બંગાળ અને તમિલનાડુની ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત.

મણિપુરમાં ફરી ફાટી નીકળેલી હિંસામાં 5 લોકોના કરુણ મોત નિપજ્યા છે છતાં પીએમ મોદી એકપણ શબ્દ બોલ્યા વિના બંગાળ અને તમિલનાડુની ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત.




ખેડૂતે દલિત યુવકને જાહેરમાં ઢોર માર મારી જાતિસૂચક અપશબ્દો કહી અપમાન કરતા યુવકને લાગી આવ્યું અને પોતાને પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી.










GPSC દ્વારા લેવાતી પરીક્ષાઓએ વિશ્વનિયતા ગુમાવી દીધી છે ત્યારે અક્ષર એકેડમી ગાંધીનગરના પ્રો.રાઠોડે હવે બીજી પણ કેટલીક સ્ફોટક વિગતો જાહેર કરી છે.

અમદાવાદના શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે રાજ્યભરના બૌદ્ધ પ્રતિનિધિઓની કોન્ફરન્સ યોજાઈ, જેમાં સામાજિક આચારસંહિતા ‘વિનયપિટક’માં નવા સુધારા સર્વાનુમતે પસાર કરાયો.





નર્મદા જિલ્લાના AAP પ્રમુખ નિરંજન વસાવાના ભાઈ વિરભદ્ર વસાવાને LCB એ વિદેશી દારૂની 11 બોટલ સાથે ઝડપી પાડ્યો.


ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ.આંબેડકરના વિચારો આજે સાત સમંદર પાર હંગરી સુધી પહોંચી ગયા છે. જાણો શા માટે અહીંનો રોમા સમાજ બાબાસાહેબને પોતાના મુક્તિદાતા માની પૂજે છે.





richest Buddhist businessmen: ટ્વિટર, ફોર્ડ મોટર, ઈ-બાય જેવી જગવિખ્યાત કંપનીઓના સ્થાપકો બૌદ્ધ ધર્મી છે. જાણો વિશ્વના સૌથી ધનિક બૌદ્ધ બિઝનેસમેન વિશે.
WhatsApp us