
‘ન્યાય આપો અથવા મારી નાખો’, સૂળી પર લટકી આદિવાસીઓનું આંદોલન
એમપીના છતરપુરમાં વિવિધ પરિયોજનાઓના વિસ્થાપિત આદિવાસીઓએ ન્યાય માટે 11 દિવસથી ચિતા, જળ, માટી અને પ્રતિકાત્મક સૂળી પર લટકીને ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે.

એમપીના છતરપુરમાં વિવિધ પરિયોજનાઓના વિસ્થાપિત આદિવાસીઓએ ન્યાય માટે 11 દિવસથી ચિતા, જળ, માટી અને પ્રતિકાત્મક સૂળી પર લટકીને ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે.

ઉના કાંડને 10 વર્ષ પૂર્ણ થતાં અમદાવાદના નિકોલમાં યોજાયેલી સંકલ્પ સભામાં ગુજરાતભરમાંથી આવેલા દલિત સમાજે પાંચ નિર્ણયો લીધાં છે.






અમદાવાદમાં પ્લેન ક્રેશમાં ચાની કિટલી ચલાવતા 14 વર્ષના દેવીપૂજક કિશોરનું પણ મોત થયું છે. છતાં તેને પ્લેન ક્રેશના અન્ય મૃતકો જેમ વળતર નહીં મળે.

થાઈલેન્ડના મુકદાહનમાં 11 વર્ષના સગીર બાળકે પરવાનગી વિના પિકઅપ ટ્રક ચલાવી તીર્થયાત્રા પર નીકળેલા 10 બૌદ્ધ ભિક્ષુકોને કચડી નાખ્યા હોવાની હૃદયદ્રાવક ઘટના બની છે.





શિક્ષકે વિદ્યાર્થીને થપ્પડ મારી હતી. જેનો બદલો લેવા વિદ્યાર્થીએ લંચ બોક્સમાં પિસ્તોલ લાવીને ભૌતિકશાસ્ત્રના શિક્ષકને ગોળી મારી.


પેપર લીક એવા પરિવારો માટે થાય છે જેમની પાસે અઢળક પૈસા છે પરંતુ તેમને પોતાના બાળકોની મહેનત પર ભરોસો નથી, પણ પોતાના પૈસા પર ઘમંડ છે. કોણ છે આ લોકો?





ડો. આંબેડકર માટે બંધારણ સભામાં પ્રવેશવું અનિવાર્ય હતું, પણ ચૂંટાવું મુશ્કેલ હતું ત્યારે જોગેન્દ્રનાથ મંડલે બંગાળમાંથી બંધારણસભામાં તેમના પ્રવેશનો કઠિન માર્ગ સરળ કરી આપ્યો હતો.
WhatsApp us