
દલિત મહિલા પ્રોફેસરને ‘અર્બન નક્સલ’ કહી સામાજિક બહિષ્કાર કરાયો
દલિત મહિલા પ્રોફેસરને ‘અર્બન નક્સલ’ ચિતરી તેમને તેમની દલિત જાતિના આધારે હેરાન કરી સામાજિક બહિષ્કાર કરાયો હોવાનો આક્ષેપ લાગ્યો.

દલિત મહિલા પ્રોફેસરને ‘અર્બન નક્સલ’ ચિતરી તેમને તેમની દલિત જાતિના આધારે હેરાન કરી સામાજિક બહિષ્કાર કરાયો હોવાનો આક્ષેપ લાગ્યો.

દલિત મહિલા પ્રોફેસરને ‘અર્બન નક્સલ’ ચિતરી તેમને તેમની દલિત જાતિના આધારે હેરાન કરી સામાજિક બહિષ્કાર કરાયો હોવાનો આક્ષેપ લાગ્યો.










મોડાસા પરગણા રોહિત સમાજ વિકાસ મંડળ દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં 27 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા.

અમદાવાદના શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે રાજ્યભરના બૌદ્ધ પ્રતિનિધિઓની કોન્ફરન્સ યોજાઈ, જેમાં સામાજિક આચારસંહિતા ‘વિનયપિટક’માં નવા સુધારા સર્વાનુમતે પસાર કરાયો.





કથાકાર પુંડરિક ગોસ્વામીને યુપી સરકારે બંધારણ વિરુદ્ધ જઈને ગાર્ડ ઓફ ઓનર આપતા સાંસદ ચંદ્રશેખર આઝાદે વિરોધ નોંધાવ્યો.


ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ.આંબેડકરના વિચારો આજે સાત સમંદર પાર હંગરી સુધી પહોંચી ગયા છે. જાણો શા માટે અહીંનો રોમા સમાજ બાબાસાહેબને પોતાના મુક્તિદાતા માની પૂજે છે.





કેટલાક લોકો દ્વારા કહેવામાં આવે છે કે ડૉ. આંબેડકરના વિચારોની ઉજવણી કરો, તેમની નહીં. આપણે ઉજવણી કેમ કરવી જોઈએ? કઈ રીતે ઉજવણી કરવી જોઈએ? તે નક્કી કોણ કરશે.
WhatsApp us