
જાતિવાદી તત્વો મધરાતે ડો.આંબેડકરની પ્રતિમાનું મોં કાળું કરી ફરાર
જાતિવાદી તત્વો મધરાતે ચોકમાં આવેલી ડો.આંબેડકરની પ્રતિમાનું મોં કાળું કરીને ફરાર થઈ ગયા. દલિત સમાજ રસ્તા પર ઉતર્યો. બીએસપી, ભીમ આર્મીનું આંદોલન શરૂ.

જાતિવાદી તત્વો મધરાતે ચોકમાં આવેલી ડો.આંબેડકરની પ્રતિમાનું મોં કાળું કરીને ફરાર થઈ ગયા. દલિત સમાજ રસ્તા પર ઉતર્યો. બીએસપી, ભીમ આર્મીનું આંદોલન શરૂ.

જાતિવાદી તત્વો મધરાતે ચોકમાં આવેલી ડો.આંબેડકરની પ્રતિમાનું મોં કાળું કરીને ફરાર થઈ ગયા. દલિત સમાજ રસ્તા પર ઉતર્યો. બીએસપી, ભીમ આર્મીનું આંદોલન શરૂ.










NCRB ના રિપોર્ટ મુજબ 34 ટકા કેદીઓ OBC સમાજના છે, જ્યારે 21 ટકા અનુસૂચિત જાતિ (SC) અને 11 ટકા અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરીના છે.

ગાંધીનગરની સ્પેશિયલ એટ્રોસીટી કોર્ટે 10 વર્ષ જૂના કેસમાં બકરી બાંધવા મુદ્દે પડોશી ભીલ પિતા-પુત્ર પર છરી વડે જીવલેણ હુમલો કરનાર આરોપીને 12 વર્ષની સખત કેદની સજા ફટકારી.





ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 6 દિવસને લઈને આગાહી જાહેર કરી છે. જાણો ક્યા જિલ્લામાં રેડ, યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.


Dr. Ambedkar જે ત્રણ પુસ્તકો વાંચીને ચોધાર આંસુએ રડી પડેલા તેમાંનું એક આ હતું. પુસ્તકનો અર્થ જ દુ:ખ, દરિદ્ર, ગરીબ, કંગાળ, ચીંથરેહાલ, પીડિત એવો થાય છે.





ડો. આંબેડકર માટે બંધારણ સભામાં પ્રવેશવું અનિવાર્ય હતું, પણ ચૂંટાવું મુશ્કેલ હતું ત્યારે જોગેન્દ્રનાથ મંડલે બંગાળમાંથી બંધારણસભામાં તેમના પ્રવેશનો કઠિન માર્ગ સરળ કરી આપ્યો હતો.
WhatsApp us