
ડૉ.આંબેડકર જયંતી નિમિત્તે ઢસાથી ધોળા સુધી શોભાયાત્રા નીકળી
ડૉ.આંબેડકરની 135મી જન્મ જયંતી નિમિત્તે રોહીદાસ વંશી વઢીયારા સમાજ ઢસાથી ધોળા સુધી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં, ઠેર-ઠેર સ્વાગત અને પુષ્પાંજલિ અર્પણ કરાઈ.

ડૉ.આંબેડકરની 135મી જન્મ જયંતી નિમિત્તે રોહીદાસ વંશી વઢીયારા સમાજ ઢસાથી ધોળા સુધી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં, ઠેર-ઠેર સ્વાગત અને પુષ્પાંજલિ અર્પણ કરાઈ.

આંબેડકર જયંતીની રેલીમાં બ્રાહ્મણ યુવકોએ કાર રસ્તા વચ્ચે ઉભી રાખી અડચણ ઉભી કરતા હિંસા ફાટી નીકળી. બજરંગ દળનો હાથ. મનુ મીડિયાએ એકતરફી રિપોર્ટિંગ કર્યું.










બિહારમાં યાદવ સમાજમાંથી આવતા Class-1 અધિકારી વર-કન્યાએ જાતિવાદી હિંદુ ધર્મ ફગાવી બંધારણની સાક્ષીએ બૌદ્ધ રીતિ રિવાજથી લગ્ન કર્યા.

અમદાવાદના શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે રાજ્યભરના બૌદ્ધ પ્રતિનિધિઓની કોન્ફરન્સ યોજાઈ, જેમાં સામાજિક આચારસંહિતા ‘વિનયપિટક’માં નવા સુધારા સર્વાનુમતે પસાર કરાયો.





દીવ કોર્ટમાં આરોપીને જૂનાગઢથી મુદત માટે લઈ જવાઈ રહ્યો હતો. આરોપી પોલીસને પાર્ટી આપી 5 કલાક સુધી મુક્તપણે દીવમાં ફરતો રહ્યો.


કેટલાક લોકો દ્વારા કહેવામાં આવે છે કે ડૉ. આંબેડકરના વિચારોની ઉજવણી કરો, તેમની નહીં. આપણે ઉજવણી કેમ કરવી જોઈએ? કઈ રીતે ઉજવણી કરવી જોઈએ? તે નક્કી કોણ કરશે.





Dr. Ambedkar Education Qualification: શિક્ષણ એ સિંહણનું દૂધ છે, જે પીશે તે ગર્જના કરશે – કહેનાર ડો.આંબેડકર પાસે કેટલી ડિગ્રીઓ હતી?
WhatsApp us