
દલિત મતો મેળવવા ભાજપ ડો.આંબેડકરની પ્રતિમાઓ માથે છત્રી લગાવશે
2027ની ચૂંટણીમાં દલિત મતો મેળવવા ભાજપે ‘ડૉ. આંબેડકર મૂર્તિ વિકાસ યોજના’ અમલમાં મૂકી છે. શું બાબાસાહેબની પ્રતિમા પર છત્રી લગાવવાથી દલિતો રાજી થઈને મત આપી દેશે?

2027ની ચૂંટણીમાં દલિત મતો મેળવવા ભાજપે ‘ડૉ. આંબેડકર મૂર્તિ વિકાસ યોજના’ અમલમાં મૂકી છે. શું બાબાસાહેબની પ્રતિમા પર છત્રી લગાવવાથી દલિતો રાજી થઈને મત આપી દેશે?




Dalit News: દલિત સગીરાની ટપોરીઓ છેડતી કરતા હતા, સગીરાએ પોલીસને જાણ કરતા ટપોરીઓ ઘેર આવીને ધમકી આપતા હતા. ડરી ગયેલી સગીરાએ ડીઝલ છાંટી આત્મદાહનું પગલું ભર્યું.





બે આદિવાસી મહિલાઓને ચોરીની શંકાએ મોં કાળું કરી, જૂતાનો હાર પહેરાવીને શેરીઓમાં ફેરવવામાં આવતા હોબાળો મચી ગયો.





GPSC દ્વારા લેવાતી પરીક્ષાઓએ વિશ્વનિયતા ગુમાવી દીધી છે ત્યારે અક્ષર એકેડમી ગાંધીનગરના પ્રો.રાઠોડે હવે બીજી પણ કેટલીક સ્ફોટક વિગતો જાહેર કરી છે.

બોટાદના સમતા બુદ્ધ વિહારમાં શ્રામણેર ભિક્ખુણીની નિશ્રામાં ચૈત્ર પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાઈ, જેમાં ધર્મ અને તત્વજ્ઞાન પર પ્રવચનો તથા સુજાતા ભોજન યોજાયું.





દસ દિવસ વીતી ગયા હોવા છતાં પણ આ પરિવારને ન્યાય નથી મળ્યો. મુખ્યમંત્રી તેમને મળ્યાં નથી. જાણો એક દલિત પરિવારની ન્યાય માટેની દર્દનાક કહાની.


પ્રશ્નકાળનો ઈતિહાસ શું છે, કેવી રીતે તેની શરૂઆત થઈ, તેની પાછળનો હેતુ શું છે. રાજ્ય અને કેન્દ્રની સરકારો પ્રશ્નકાળથી બચવા માટે કેવા કેવા ત્રાગાઓ કરે છે તે બધું સમજો.





એક દલિત રેલવે મંત્રીના આઈડિયા પર 56 વર્ષ પહેલા દેશમાં રાજધાની એક્સપ્રેસ ટ્રેનો શરૂ થઈ હતી. કોણ હતા એ મંત્રી અને કેવી રીતે દેશમાં રાજધાની એક્સપ્રેસ ટ્રેનો શરૂ થઈ તેનો રસપ્રદ ઈતિહાસ.
WhatsApp us