
બહેરામપુરામાં જય ભીમ યુથ સર્કલ દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો
ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે અમદાવાદના બહેરામપુરાના જય ભીમ યુથ સર્કલે સિધ્ધાર્થ મેડિકલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજ્યો.

ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે અમદાવાદના બહેરામપુરાના જય ભીમ યુથ સર્કલે સિધ્ધાર્થ મેડિકલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજ્યો.

અમદાવાદના બાપુનગરમાં ડૉ.આંબેડકર જયંતી પર પોલીસ કોન્સ્ટેબલ કેતન પરમારે જાતિવાદી તત્વોને ખુલ્લી ચેલેન્જ ફેંકી દલિત સમાજના વરઘોડામાં રક્ષણની ખાતરી આપી.










બાળક ન થતું હોવાથી મહિલા તાંત્રિક પાસે ગઈ હતી. તાંત્રિકે વિધિના નામે શૌચાલયનું ગંદુ પાણી પીવડાવી ગળું દબાવતા મોત થયું.

અમદાવાદના શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે રાજ્યભરના બૌદ્ધ પ્રતિનિધિઓની કોન્ફરન્સ યોજાઈ, જેમાં સામાજિક આચારસંહિતા ‘વિનયપિટક’માં નવા સુધારા સર્વાનુમતે પસાર કરાયો.





કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણના પતિ પરકલા પ્રભાકરે ચૂંટણી પંચ પર દેશમાં લોકશાહીને ખતમ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.


કેટલાક લોકો દ્વારા કહેવામાં આવે છે કે ડૉ. આંબેડકરના વિચારોની ઉજવણી કરો, તેમની નહીં. આપણે ઉજવણી કેમ કરવી જોઈએ? કઈ રીતે ઉજવણી કરવી જોઈએ? તે નક્કી કોણ કરશે.





richest Buddhist businessmen: ટ્વિટર, ફોર્ડ મોટર, ઈ-બાય જેવી જગવિખ્યાત કંપનીઓના સ્થાપકો બૌદ્ધ ધર્મી છે. જાણો વિશ્વના સૌથી ધનિક બૌદ્ધ બિઝનેસમેન વિશે.
WhatsApp us