
રૂપાલના દલિતો જાતિવાદીઓના ત્રાસથી સામૂહિક હિજરત કરશે!
Dalit News: રૂપાલ ગામમાં અસામાજિક તત્વોના જાતિવાદી ભેદભાવ અને અત્યાચારથી કંટાળી દલિત પરિવારોએ સામૂહિક હિજરત કરવાનું અલ્ટિમેટમ આપ્યું છે. વાંચો વિગતે રિપોર્ટ.

Dalit News: રૂપાલ ગામમાં અસામાજિક તત્વોના જાતિવાદી ભેદભાવ અને અત્યાચારથી કંટાળી દલિત પરિવારોએ સામૂહિક હિજરત કરવાનું અલ્ટિમેટમ આપ્યું છે. વાંચો વિગતે રિપોર્ટ.

Dalit News: રૂપાલ ગામમાં અસામાજિક તત્વોના જાતિવાદી ભેદભાવ અને અત્યાચારથી કંટાળી દલિત પરિવારોએ સામૂહિક હિજરત કરવાનું અલ્ટિમેટમ આપ્યું છે. વાંચો વિગતે રિપોર્ટ.










કનૈયાલાલ ભટ્ટ છેલ્લાં ઘણાં સમયથી પોતાની કોલમમાં સતત બહુજનો વિરુદ્ધ મનઘડંત લખાણ લખતા હતા. જેની સામે એક જાગૃત નાગરિકે તંત્રીને ફરિયાદ કરતા કોલમ બંધ કરાઈ.

બોટાદમાં સમતા બુદ્ધ વિહાર દ્વારા ભગવાન બુદ્ધની 2570મી જયંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ. ચોથી ધમ્મ પદયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા.





18 વર્ષના યુવકનું માર્ગ અકસ્માત બાદ સારવાર દરમિયાન મોત થયું હતું. પરિવારે તેને ગમતું બાઈક તેની સાથે દફનાવ્યું.


ખાનગીકરણથી શિક્ષણનો વ્યાપ વધ્યો પણ સામાજિક-આર્થિક ખાઈ યથાવત છે. દલિત, આદિવાસી અને મહિલાઓ માટે ઉચ્ચ શિક્ષણની મંઝિલ હજુ પણ કેમ દૂર લાગે છે?





અત્યાર સુધી રવિદાસ જયંતિ પર મરજિયાત રજા રહેતી હતી. રાજ્ય સરકારે તેને સાર્વજનિક રજામાં ફેરવી. દલિત મતબેંકને ખેંચવા નિર્ણય લેવાયાની ચર્ચા.
WhatsApp us