
હવે ગંગોત્રી ધામના દર્શન કરવા હશે તો ભક્તોએ ‘ગૌમૂત્ર’ પીવું પડશે!
ગંગોત્રી ધામમાં હવે શ્રદ્ધાળુઓએ પ્રવેશતા પહેલા ગૌમૂત્ર સહિતના મિશ્રણવાળું ‘પંચગવ્ય’ ગ્રહણ કરવું પડશે, જાણો શું છે આખો મામલો.

ગંગોત્રી ધામમાં હવે શ્રદ્ધાળુઓએ પ્રવેશતા પહેલા ગૌમૂત્ર સહિતના મિશ્રણવાળું ‘પંચગવ્ય’ ગ્રહણ કરવું પડશે, જાણો શું છે આખો મામલો.




Dalit News: હોળીના દિવસે શરૂ થયેલો સામાન્ય વિવાદ અત્યંત ગંભીર બન્યો. દલિત પરિવારને ગામના માથાભારે તત્વો જાનથી મારી નાખવાની તક શોધી રહ્યાં છે.










અન્યાય પ્રતિકાર મંચ દ્વારા સરકારી ભરતીઓમાં SC-ST-OBC ઉમેદવારોને થતા અન્યાય અને રોસ્ટરમાં પારદર્શિતાનો મુદ્દે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

નેપાળની નવી સરકારે દલિતો પર થયેલા સદીઓ જૂના અન્યાય માટે રાજ્ય તરફથી સત્તાવાર માફી માંગી સામાજિક ન્યાય અને સમાનતાની નવી મિસાલ કાયમ કરી છે.





પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે વૈશાખ પુર્ણિમા/બુદ્ધપૂર્ણિમાની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. સૌપ્રથમ સર્કિટ હાઉસ પાસે આવેલા ડૉ.બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુને પુષ્પમાળા અર્પણ કરવામાં આવી. ત્યારબાદ


અમેરિકી ગોરાઓ પાણીમાં તરવા જેવી સામાન્ય બાબતમાં કેવી રીતે શ્યામવર્ણી લોકો સાથે ભેદભાવ દાખવે છે તે જાણીને તમે પણ ચોંકી જશો. વાંચો આ લેખ.





બંધારણના ઘડવૈયા ડૉ.આંબેડકરના સંઘર્ષમય જીવનમાં મજબૂત આધારસ્તંભ બની રહેનારા માતા રમાબાઈના ત્યાગ અને સમર્પણની કહાની.
WhatsApp us