
મણિપુરમાં સશસ્ત્ર હુમલામાં ત્રણ કુકી આદિવાસીઓના મોત, ઘરો સળગાવાયા
મણિપુરના કાંગપોકપી જિલ્લામાં શુક્રવારે ફરી હિંસા ફાટી નીકળતાં અજાણ્યા હુમલાખોરોએ એક આદિવાસી ગામ પર હુમલો કરી મહિલા સહિત ત્રણ લોકોની હત્યા કરી.

મણિપુરના કાંગપોકપી જિલ્લામાં શુક્રવારે ફરી હિંસા ફાટી નીકળતાં અજાણ્યા હુમલાખોરોએ એક આદિવાસી ગામ પર હુમલો કરી મહિલા સહિત ત્રણ લોકોની હત્યા કરી.

દિલ્હીના ઐતિહાસિક પ્રદર્શન સ્થળ જંતર-મંતર પર આજે કોક્રોચ જનતા પાર્ટી (CJP) દ્વારા એક વિશાળ વિરોધ પ્રદર્શનની શરૂઆત કરવામાં આવી છે. આ આંદોલનનું નેતૃત્વ કરવા માટે










જસદણમાં ઋષિ ભારતી બાપુએ આપેલા નિવેદન બાદ કોળી ઠાકોર સમાજના આગેવાનો પોતાનો અલગ રાજકીય પક્ષ બનાવવા સહમત થયા છે અને ટૂંક સમયમાં જાહેરાત કરાશે.

બોટાદમાં સમતા બુદ્ધ વિહાર દ્વારા ભગવાન બુદ્ધની 2570મી જયંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ. ચોથી ધમ્મ પદયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા.





કોળી યુવાન નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં ડાયરા કલાકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહિરની પૂછપરછ બાદ ધરપકડ.


દેશમાં નાના ધંધા વધ્યા, પણ શું કમાણી લઘુતમ વેતન જેટલી પણ છે? મજબૂરીનો આ સ્વરોજગાર વિકાસ છે કે ગરીબોની લાચારી?





Birsa Munda ની 150મી જન્મજયંતિની ઉજવણી શરુ થઈ ચૂકી છે ત્યારે જાણો કોણ હતા બિરસા મુંડા અને શા માટે તેમને ‘ભગવાન’ કહેવાય છે.
WhatsApp us