
એડવોકેટ પિયુષ જાદુગરને પ્રતિષ્ઠિત ‘રમણભ્રમણ સુવર્ણચંદ્રક’ એનાયત થશે
અંધશ્રદ્ધા વિરુદ્ધની લડત આપનાર યોદ્ધા એડવોકેટ પિયુષ જાદુગરને ‘રમણભ્રમણ સુવર્ણચંદ્રક’ એનાયત થશે. પિતા-પુત્ર બંનેને આ સન્માન પ્રાપ્ત થવાનો ઐતિહાસિક વિક્રમ રચાયો છે.

અંધશ્રદ્ધા વિરુદ્ધની લડત આપનાર યોદ્ધા એડવોકેટ પિયુષ જાદુગરને ‘રમણભ્રમણ સુવર્ણચંદ્રક’ એનાયત થશે. પિતા-પુત્ર બંનેને આ સન્માન પ્રાપ્ત થવાનો ઐતિહાસિક વિક્રમ રચાયો છે.




અંધશ્રદ્ધા વિરુદ્ધની લડત આપનાર યોદ્ધા એડવોકેટ પિયુષ જાદુગરને ‘રમણભ્રમણ સુવર્ણચંદ્રક’ એનાયત થશે. પિતા-પુત્ર બંનેને આ સન્માન પ્રાપ્ત થવાનો ઐતિહાસિક વિક્રમ રચાયો છે.


રાજસ્થાનના કરૌલીમાં UGC એક્ટના સમર્થનમાં SC, ST, OBC સમાજે જંગી રેલી યોજી કલેક્ટરને આવેદન આપી UGC એક્ટ લાગુ કરવા માંગ કરી.





મોદી સરકારે કમને જાતિ આધારિત વસ્તી ગણતરી કરવવાનું નક્કી કર્યું છે, પરંતુ એ પછી પણ દેશમાં OBC ની વસ્તી કેટલી છે તે ખબર નહીં પડે.


ડીજે વગાડવા મુદ્દે મુસ્લિમ સમાજના 15 થી 20 લોકોનું ટોળું લાકડીઓ, ડંડા અને ધારદાર હથિયારો સાથે દલિત પરિવારના ઘરે ધસી આવ્યું અને હુમલો કરી દીધો.





રાજસ્થાન રોયલ્સની ટીમનો ભાગ રહેલો ક્રિકેટર આઈપીએલ સ્પોટ ફિક્સિંગમાં જેલમાં ગયો હતો. હવે મુંબઈની ટીમે તેને કોચ બનાવ્યો છે.

ડૉ. આંબેડકર એટલે માત્ર બંધારણના ઘડવૈયા જ નહીં, પણ આધુનિક ભારતા વોટરમેન પણ હતા, જેમણે દેશની નદીઓ, વીજળીને નવી દિશા આપી.





મુંબઈની નાનકડી અને ગીચ ખોલીમાં જેમણે ડૉ.આંબેડકરને દીવો પકડી રાખીને ભણાવ્યા તેવા સૂબેદાર રામજી સકપાલની કહાની.
WhatsApp us