
45 ગામના આદિવાસીઓ 1 મહિનાનું રાશન લઈ ધરણાં પર બેઠાં
45 ગામના હજારો આદિવાસીઓ રસ્તા, વીજળી અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોવાથી એક મહિનાનું રાશન લઈ કલેક્ટર કચેરીએ ધરણાં કરવા બેઠાં.

45 ગામના હજારો આદિવાસીઓ રસ્તા, વીજળી અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોવાથી એક મહિનાનું રાશન લઈ કલેક્ટર કચેરીએ ધરણાં કરવા બેઠાં.

દલિત સમાજમાંથી આવતા અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત લોક કલાકાર દર્શન મોગુલૈયાને બે વર્ષ પછી પણ સરકાર દ્વારા ફાળવાયેલી જમીનનો માલિકી હક નથી મળ્યો.







Jyotiba Phule 200th birth anniversary: ક્રાંતિસૂર્ય જ્યોતિરાવ ફૂલેની દ્વિશતાબ્દીએ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને પુષ્પાંજલિ અર્પણ કરી. રાહુલ ગાંધી સહિત અન્ય નેતાઓએ પણ પુષ્પાંજલિ અર્પણ કરી.

મધ્યપ્રદેશના મોબ લિંચિંગ કેસમાં 14 ગૌરક્ષકોને આજીવન કેદની સજા ફટકારનાર જજ તબસ્સુમ ખાનને કટ્ટરપંથીઓ દ્વારા મારી નાખવાની ધમકીઓ મળતા સુરક્ષા આપવી પડી.





દુબઈમાં આંતરરાષ્ટ્રીય જ્યોતિષ સંમેલનમાં ભાગ લેવા ગયેલા ભારતના જ્યોતિષીઓ ખુદનું ભવિષ્ય ન ભાખી શક્યા. યુદ્ધના કારણે દુબઈમાં ફસાયા.


ડૉ.આંબેડકરે આદિવાસીઓ માટે 1945માં જે લખ્યું હતું, તે વાંચીને કેટલાક લોકો તેમને આદિવાસીઓના વિરોધી માનવા લાગ્યા! પણ હકીકત તેનાથી જુદી છે.





richest Buddhist businessmen: ટ્વિટર, ફોર્ડ મોટર, ઈ-બાય જેવી જગવિખ્યાત કંપનીઓના સ્થાપકો બૌદ્ધ ધર્મી છે. જાણો વિશ્વના સૌથી ધનિક બૌદ્ધ બિઝનેસમેન વિશે.
WhatsApp us