
LPG સિલિન્ડરના એક બાટલા માટે યુવકે 200 કિમી. દૂર જવું પડ્યું!
LPG સિલિન્ડરની તંગીનો હૃદયદ્રાવક કિસ્સો. પથારીવશ માતા-પિતા માટે એક મજબૂર દીકરાએ ઓફિસમાં રજા રાખી 200 કિમીનો પ્રવાસ ખેડ્યો. 9 કલાક લાઈનમાં ઉભો રહ્યો. ગેસ મળ્યો કે નહીં?

LPG સિલિન્ડરની તંગીનો હૃદયદ્રાવક કિસ્સો. પથારીવશ માતા-પિતા માટે એક મજબૂર દીકરાએ ઓફિસમાં રજા રાખી 200 કિમીનો પ્રવાસ ખેડ્યો. 9 કલાક લાઈનમાં ઉભો રહ્યો. ગેસ મળ્યો કે નહીં?

ગાંધીનગરમાં મહાગુજરાત SC-ST મહાસભા આયોજિત કાર્યક્રમમાં ઉના કાંડથી લઈને આઈઆઈટી બોમ્બેના દર્શન સોલંકી કેસ સુધીના ૨૦થી વધુ પીડિત પરિવારો ન્યાય માંગશે.










મોડાસા પરગણા રોહિત સમાજ વિકાસ મંડળ દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં 27 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા.

Buddhism: વાવ-થરાદના ગોલપ નેસડામાં દલિત-બહુજન સમાજે ડો. આંબેડકરની 22 પ્રતિજ્ઞાઓ સાથે જાતિવાદી હિંદુ ધર્મ ત્યાગી બૌદ્ધ ધર્મ અપનાવ્યો.





ઉસ્માન ખ્વાજાએ નિવૃત્તિ જાહેર કરતા કહ્યું, “પાકિસ્તાની મુસ્લિમ હોવાને કારણે મારે ઘણું બધું સહન કરવું પડ્યું છે.”


Sayajirao Gaekwad: રાજાશાહી કાળ મુદ્દે જ્યારે પણ ‘સુશાસન’ અને ‘માનવીય સંવેદના’ની વાત નીકળે ત્યારે વડોદરાના પ્રજાવત્સલ રાજવી સર સયાજીરાવ ગાયકવાડનું સૂર્યની જેમ ઝળહળશે.





સંકલ્પ દિવસ નિમિત્તે મહાનાયક ડો. આંબેડકરના જીવનના એ દિવસોને ફરી યાદ કરીએ, જ્યારે જાતિવાદીઓથી ત્રસ્ત થઈ તેમણે વડોદરા છોડવું પડ્યું હતું.
WhatsApp us