
શું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ(AI) ‘જાતિવાદી’ છે?
એઆઈ સ્વતંત્ર રીતે વિચારતું નથી, તે ઉપલબ્ધ ડેટા પર આધારિત છે. જો ડેટામાં જાતિવાદી પૂર્વગ્રહ હોય, તો એઆઈના જવાબો પણ પક્ષપાતી હોઈ શકે છે.

એઆઈ સ્વતંત્ર રીતે વિચારતું નથી, તે ઉપલબ્ધ ડેટા પર આધારિત છે. જો ડેટામાં જાતિવાદી પૂર્વગ્રહ હોય, તો એઆઈના જવાબો પણ પક્ષપાતી હોઈ શકે છે.




દલિત યુવકે અન્ય જ્ઞાતિની યુવતી સાથે પ્રેમ લગ્ન કરતા યુવતીના પરિવારે યુવકનું આખું ઘર ફૂંકી માર્યું. યુવકનો પરિવાર રસ્તા પર આવી ગયો.






બારડોલીના મસાડમાં યુવતી ભાગી જતા તેના પરિવારે આદિવાસી યુવકની માતા, ભાઈ-બહેનને થાંભલા સાથે બાંધી જાહેરમાં માર મારી વરઘોડો કાઢ્યો.





વિંછીયામાં યોજાયેલા કોળી-ઠાકોર મહાસંમેલનમાં પાટીદારોની જેમ અન્ય સમાજના લોકો પર થયેલા કેસો સરકાર ક્યારે પરત ખેંચશે તે સવાલે જોર પકડ્યું હતું.


પાલનપુરમાં માતા રમાબાઈ જયંતિ નિમિત્તે પાંચ પરિવારોએ સમાનતા અને કરુણાના માર્ગે ચાલવા બૌદ્ધ ધમ્મની દીક્ષા ગ્રહણ કરી.





ગુજરાત સરકાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા 17 નવા તાલુકાની જાહેરાત કરી છે. જુઓ ક્યા જિલ્લામાં ક્યા તાલુકા બન્યાં.

એઆઈ સ્વતંત્ર રીતે વિચારતું નથી, તે ઉપલબ્ધ ડેટા પર આધારિત છે. જો ડેટામાં જાતિવાદી પૂર્વગ્રહ હોય, તો એઆઈના જવાબો પણ પક્ષપાતી હોઈ શકે છે.





Jyotiba Phule death anniversary: ગાંધીજીથી પહેલા જેમને ‘મહાત્મા’નું બિરુદ અપાયું હતું તે જ્યોતિબા ફૂલેને ગાંધીજીએ પણ ‘સાચા મહાત્મા’ કહ્યા હતા.
WhatsApp us