
રાજકોટના દલિત યુવક ભાવેશ વાણવીની હત્યાનો મુખ્ય આરોપી ઝડપાયો
Dalit News: રાજકોટમાં દલિત યુવક ભાવેશની હત્યા કરી નાસતા ફરતા મુખ્ય આરોપી હમીર જોગરાણાને ક્રાઈમ બ્રાંચે અંકલેશ્વરથી દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Dalit News: રાજકોટમાં દલિત યુવક ભાવેશની હત્યા કરી નાસતા ફરતા મુખ્ય આરોપી હમીર જોગરાણાને ક્રાઈમ બ્રાંચે અંકલેશ્વરથી દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Dalit News: રાજકોટમાં દલિત યુવક ભાવેશની હત્યા કરી નાસતા ફરતા મુખ્ય આરોપી હમીર જોગરાણાને ક્રાઈમ બ્રાંચે અંકલેશ્વરથી દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






બીમાર માતા અને પુત્રની સારવાર માટે 10 ટકા વ્યાજે પૈસા લીધા હતા. વ્યાજખોરોએ મકાન પણ પડાવી લઈને પણ વધુ રૂપિયા માંગતા પગલું ભર્યું.

બોટાદના સમતા બુદ્ધ વિહારમાં શ્રામણેર ભિક્ખુણીની નિશ્રામાં ચૈત્ર પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાઈ, જેમાં ધર્મ અને તત્વજ્ઞાન પર પ્રવચનો તથા સુજાતા ભોજન યોજાયું.





બોટાદમાં સગીરને ચોરીના ગુનામાં પોલીસે માર માર્યાનો આક્ષેપ. સગીરે કહ્યું, મને પોલીસે 7-8 દિવસ રાતે 2 વાગ્યાથી સવારે 8 સુધી માર્યો, મારી એક કિડની ફેલ થઈ ગઈ.


પ્રશ્નકાળનો ઈતિહાસ શું છે, કેવી રીતે તેની શરૂઆત થઈ, તેની પાછળનો હેતુ શું છે. રાજ્ય અને કેન્દ્રની સરકારો પ્રશ્નકાળથી બચવા માટે કેવા કેવા ત્રાગાઓ કરે છે તે બધું સમજો.





ડો. આંબેડકર માટે બંધારણ સભામાં પ્રવેશવું અનિવાર્ય હતું, પણ ચૂંટાવું મુશ્કેલ હતું ત્યારે જોગેન્દ્રનાથ મંડલે બંગાળમાંથી બંધારણસભામાં તેમના પ્રવેશનો કઠિન માર્ગ સરળ કરી આપ્યો હતો.
WhatsApp us