
કીર્તિ આઝાદે વર્લ્ડ કપ ટ્રોફી મંદિરે લઈ જવા બદલ ટીમ ઈન્ડિયાની ઝાટકણી કાઢી
કીર્તિ આઝાદે ટી-20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટ્રોફી લઈને અમદાવાદના હનુમાન મંદિરે પહોંચેલા ખેલાડીઓ અને અધિકારીઓ સામે ધર્મનિરપેક્ષતાના મુદ્દે ઉગ્ર સવાલો ઉઠાવ્યા છે.

કીર્તિ આઝાદે ટી-20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટ્રોફી લઈને અમદાવાદના હનુમાન મંદિરે પહોંચેલા ખેલાડીઓ અને અધિકારીઓ સામે ધર્મનિરપેક્ષતાના મુદ્દે ઉગ્ર સવાલો ઉઠાવ્યા છે.

અમદાવાદના વેજલપુર ખાતે મહિલા અધિકાર મંચ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે બહુજન સમાજની મહિલાઓના સશક્તિકરણ અને જાગૃતિ માટે એક ભવ્ય કાર્યક્રમ યોજાયો.










રાજસ્થાનના કરૌલીમાં UGC એક્ટના સમર્થનમાં SC, ST, OBC સમાજે જંગી રેલી યોજી કલેક્ટરને આવેદન આપી UGC એક્ટ લાગુ કરવા માંગ કરી.

ગાંધીનગરની સ્પેશિયલ એટ્રોસીટી કોર્ટે 10 વર્ષ જૂના કેસમાં બકરી બાંધવા મુદ્દે પડોશી ભીલ પિતા-પુત્ર પર છરી વડે જીવલેણ હુમલો કરનાર આરોપીને 12 વર્ષની સખત કેદની સજા ફટકારી.





ધારાસભ્યે મહિલાને ઓફિસે બોલાવી બે યુવકો દ્વારા ગેંગરેપ કરાવી મોં પર પેશાબ કર્યો. એ પછી ખતરનાક વાયરસનું ઈન્જેક્શન આપ્યું.


Dr. Ambedkar જે ત્રણ પુસ્તકો વાંચીને ચોધાર આંસુએ રડી પડેલા તેમાંનું એક આ હતું. પુસ્તકનો અર્થ જ દુ:ખ, દરિદ્ર, ગરીબ, કંગાળ, ચીંથરેહાલ, પીડિત એવો થાય છે.





jyotirao phule birthday: સેન્સર બોર્ડમાં બેઠેલા બ્રાહ્મણોએ, બ્રાહ્મણોના ઈશારે ‘ફૂલે’ નામની ફિલ્મને થિયેટરોમાં રજૂ થતી અટકાવી દીધી છે. મનુવાદીઓ કેમ જ્યોતિરાવ ફૂલેથી આટલા ડરે છે?
WhatsApp us