
બાલાઘાટમાં બાબાસાહેબ અને ફૂલે દંપતીની પ્રતિમા ઉખાડીને ફેંકી દેવાઈ
જાતિવાદી તત્વોએ બહુજન મહાનાયકો ડૉ. આંબેડકર અને ફૂલે દંપતીની પ્રતિમાઓ તોડી દૂર ફેંકી દીધી, ઘટનાને પગલે બહુજન સમાજમાં ભારે રોષ. ટોળેટોળાં ઉમટ્યાં.

જાતિવાદી તત્વોએ બહુજન મહાનાયકો ડૉ. આંબેડકર અને ફૂલે દંપતીની પ્રતિમાઓ તોડી દૂર ફેંકી દીધી, ઘટનાને પગલે બહુજન સમાજમાં ભારે રોષ. ટોળેટોળાં ઉમટ્યાં.

કેરળમાં દલિત ડેન્ટલ વિદ્યાર્થી નીતિન રાજના આપઘાતના કેસમાં પોલીસ તપાસ સામે સવાલો ઉઠાવી 52 દલિત સંગઠનોએ રાજ્યવ્યાપી હડતાળની આહ્વાન કર્યું છે. જાણો શું છે માંગ?











બાળક ન થતું હોવાથી મહિલા તાંત્રિક પાસે ગઈ હતી. તાંત્રિકે વિધિના નામે શૌચાલયનું ગંદુ પાણી પીવડાવી ગળું દબાવતા મોત થયું.

નેપાળના લુમ્બીની પ્રાંતે દલિતોના કલ્યાણ અને આજીવિકા માટે ઐતિહાસિક બિલ પસાર કરી દેશમાં પ્રથમ રાજ્ય બનવાનું બહુમાન મેળવ્યું છે, જે શિક્ષણ-આરોગ્યમાં નવા દ્વાર ખોલશે.





JNUના વાઇસ ચાન્સેલર શાંતિશ્રી ધુલીપુડી પંડિતે દલિતોને ‘વિક્ટિમ મેન્ટાલિટી’ ધરાવતા ગણાવતા શૈક્ષણિક જગત અને સોશિયલ મીડિયામાં ભારે રોષ છે.


ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ.આંબેડકરના વિચારો આજે સાત સમંદર પાર હંગરી સુધી પહોંચી ગયા છે. જાણો શા માટે અહીંનો રોમા સમાજ બાબાસાહેબને પોતાના મુક્તિદાતા માની પૂજે છે.





માન્યવર Kanshi Ram ના રાજકીય જીવનમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, દલિત નેતા તરીકે જાણીતા હોવા છતાં તેમણે કદી અનામત બેઠક પરથી ચૂંટણી નહોતી લડી. શું કારણ હતું?
WhatsApp us