
ડૉ.આંબેડકરની પ્રતિમા અનાવરણ પહેલા ખંડિત, ભાજપ નેતાએ કહ્યું, ‘હાથ કાપી લાવો..’
ડૉ. આંબેડકરની પ્રતિમા અનાવરણ થાય તે પહેલા અસામાજિક તત્વોએ તોડી પાડી. ભાજપના નેતાએ દલિતોને ઉશ્કેરતા કહ્યું, ‘આરોપીના હાથ કાપી લાવો હું 11 લાખનું ઈનામ આપીશ.’

ડૉ. આંબેડકરની પ્રતિમા અનાવરણ થાય તે પહેલા અસામાજિક તત્વોએ તોડી પાડી. ભાજપના નેતાએ દલિતોને ઉશ્કેરતા કહ્યું, ‘આરોપીના હાથ કાપી લાવો હું 11 લાખનું ઈનામ આપીશ.’

તારાપુરના આંબલીયારામાં દેવીપૂજકોએ રસ્તા બાબતે દલિત યુવકોને રોકી, જાતિવાચક અપમાન કરી હુમલો કર્યો. ત્રણ શખ્સો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો.










ફૂલે દંપતીને મરણોત્તર ‘ભારતરત્ન’ આપવાની માંગ સાથે માળી સમાજ દ્વારા ખેડા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

ઈફ્તાર બાદ નાળામાં બચેલું માંસ ફેંકતા ચાર મુસ્લિમ યુવકોની ધરપકડ કરવામાં આવી. ધાર્મિક લાગણી દુભાવવાના નામે લઘુમતી સમાજને નિશાન બનાવવાની ઘટનાઓ વધી.





બાપુનગરમાં આવેલી એક સોસાયટીના ચેરમેને સોસાયટીમાં રબારી, ભરવાડ, પટણી અને વાલ્મિકી સમાજને મકાન ન આપવા ઠરાવ પસાર કર્યો છે.


અમેરિકી ગોરાઓ પાણીમાં તરવા જેવી સામાન્ય બાબતમાં કેવી રીતે શ્યામવર્ણી લોકો સાથે ભેદભાવ દાખવે છે તે જાણીને તમે પણ ચોંકી જશો. વાંચો આ લેખ.





માતા રમાબાઈના જન્મદિવસ નિમિત્તે આજે અમદાવાદના બહેરામપુરામાં કેક કટિંગ, રેલી અને વક્તૃત્વ સ્પર્ધા સહિત અનેક કાર્યકર્મોનું આયોજન કરવામાં આવ્યું છે.
WhatsApp us