
અયોધ્યામાં મહાયજ્ઞમાં ભીષણ આગ લાગી, 1251 હવન કુંડ બળીને ખાખ
Ayodhya fire: અયોધ્યાના રાજઘાટ પર શ્રી લક્ષ્મી નારાયણ મહાયજ્ઞમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ. મંડપ, હવન કુંડ બળીને ખાખ. યુપી સરકારના મંત્રીઓ, નેતાઓ હાજર રહેવાના હતા.

Ayodhya fire: અયોધ્યાના રાજઘાટ પર શ્રી લક્ષ્મી નારાયણ મહાયજ્ઞમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ. મંડપ, હવન કુંડ બળીને ખાખ. યુપી સરકારના મંત્રીઓ, નેતાઓ હાજર રહેવાના હતા.




ADR ના તાજા રિપોર્ટ મુજબ વર્ષ 2024-25માં રાજકીય પક્ષોને મળતા દાનમાં 161 ટકાનો ઉછાળો નોંધાયો છે. ભાજપ દાન મેળવવામાં પહેલા નંબર છે, પરંતુ BSP ક્યાં છે?










બ્રાહ્મણોએ મહિલા કથાવાચકને કહ્યું ‘ફક્ત બ્રાહ્મણ જ કથા વાંચી શકે, તમે બ્રાહ્મણ નથી એટલે કથા ન કરી શકો. પહેલા કોઈ બ્રાહ્મણ સાથે લગ્ન કરો પછી કથા વાંચજો.’

ઈફ્તાર બાદ નાળામાં બચેલું માંસ ફેંકતા ચાર મુસ્લિમ યુવકોની ધરપકડ કરવામાં આવી. ધાર્મિક લાગણી દુભાવવાના નામે લઘુમતી સમાજને નિશાન બનાવવાની ઘટનાઓ વધી.





National Parties in India 2025: ભારતમાં રાજકીય પક્ષોની ભરમાર છે પરંતુ રાષ્ટ્રીય પક્ષો આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ છે. જાણો રાષ્ટ્રીય પક્ષ માટેની પ્રક્રિયા.


અમેરિકી ગોરાઓ પાણીમાં તરવા જેવી સામાન્ય બાબતમાં કેવી રીતે શ્યામવર્ણી લોકો સાથે ભેદભાવ દાખવે છે તે જાણીને તમે પણ ચોંકી જશો. વાંચો આ લેખ.





માન્યવર કાંશીરામ સાહેબની આજે પુણ્યતિથિ છે. માન્યવર બાબાસાહેબના બહુજનોની સત્તામાં ભાગીદારીના સપનાને કેવી રીતે પૂર્ણ કરી શક્યાં તેનું રહસ્ય આ લેખમાં પડેલું છે.
WhatsApp us