
આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!
75 વર્ષમાં માત્ર 8 જ દલિત મુખ્યમંત્રી કેમ? શું રાજકીય પક્ષો દલિતોને માત્ર વોટબેંક અને ટોકન તરીકે જ વાપરે છે?

75 વર્ષમાં માત્ર 8 જ દલિત મુખ્યમંત્રી કેમ? શું રાજકીય પક્ષો દલિતોને માત્ર વોટબેંક અને ટોકન તરીકે જ વાપરે છે?




દલિતોને દાયકાઓથી સવર્ણો મંદિરમાં પ્રવેશવા દેતા નહોતા. દલિતોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો અને સવર્ણોની વર્ષોની દાદાગીરી એક ઝાટકે પોલીસે તોડી નાખી.











દેશની વિવિધ હાઈકોર્ટમાં વર્ષ 2018થી 2026 દરમિયાન 847 જજોની નિમણૂક કરાઈ હતી. જેમાંથી ફક્ત 4 ટકા જજો SC છે. જાણો ST-OBC જજ કેટલાં.

મધ્યપ્રદેશના મોબ લિંચિંગ કેસમાં 14 ગૌરક્ષકોને આજીવન કેદની સજા ફટકારનાર જજ તબસ્સુમ ખાનને કટ્ટરપંથીઓ દ્વારા મારી નાખવાની ધમકીઓ મળતા સુરક્ષા આપવી પડી.





ગાંધીનગરની રાજ સ્કૂલની હોસ્ટેલમાં ધોરણ-10ના સગીર વિદ્યાર્થી પર પ્રિન્સિપાલના પુત્ર રાજ પટેલે આચરેલા કુકર્મનો વીડિયો વાયરલ થતાં પોક્સો-એટ્રોસિટીનો ગુનો નોંધાયો.


75 વર્ષમાં માત્ર 8 જ દલિત મુખ્યમંત્રી કેમ? શું રાજકીય પક્ષો દલિતોને માત્ર વોટબેંક અને ટોકન તરીકે જ વાપરે છે?





યુપીની યોગી સરકારે લખનઉ સ્થિત ડૉ. આંબેડકર મહાસભા પરિસરમાંથી બાબાસાહેબના અસ્થિ કલશ અને પ્રતિમાને ઐશબાગ સ્મારકમાં ખસેડવાનું નક્કી કરતા મામલો ગરમાયો.
WhatsApp us