
સરોડાના 100થી વધુ દલિત ખેડૂતો કેમ આંદોલને ચડ્યાં છે?
ધોળકાના સરોડાના 100થી વધુ દલિત ખેડૂતો છેલ્લાં 10 વર્ષથી તેમના હક માટે સંઘર્ષ કરી રહ્યાં છે. શું છે તેમની માગણી, કેમ તેઓ મરણિયા બન્યાં છે.

ધોળકાના સરોડાના 100થી વધુ દલિત ખેડૂતો છેલ્લાં 10 વર્ષથી તેમના હક માટે સંઘર્ષ કરી રહ્યાં છે. શું છે તેમની માગણી, કેમ તેઓ મરણિયા બન્યાં છે.




ધોળકાના સરોડાના 100થી વધુ દલિત ખેડૂતો છેલ્લાં 10 વર્ષથી તેમના હક માટે સંઘર્ષ કરી રહ્યાં છે. શું છે તેમની માગણી, કેમ તેઓ મરણિયા બન્યાં છે.






સચિન રાઘવ નામના કરણી સેનાના નેતાએ વાલ્મિકી સમાજનું જાહેર મંચ પરથી હળહળતું અપમાન કર્યું હતું. પોલીસે કાર્યવાહી ન કરતા વાલ્મિકી યુવકોએ દોડાવી-દોડાવીને માર્યો!





ABVP ના કાર્યકરોએ કોલેજના કેમ્પસમાં ઘૂસીને જયશ્રી રામના નારા લગાવી હિજાબધારી મુસ્લિમ વિદ્યાર્થીનીઓ પર હુમલો કરી તોફાન મચાવ્યું.





આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં આવેલા વેંકટેશ્વર સ્વામી મંદિરમાં નાસભાગ થતા 9 લોકોનાં મોત થયા છે. તેમજ અનેક લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે.


શું 1952માં મળેલી મુક્તિ પછી પણ વિચરતી જાતિઓને ખરી આઝાદી મળી છે? 70 વર્ષ બાદ પણ સમાનતા અને ગરિમા માટે ઝૂરતા 15 કરોડ લોકોની પીડાનો અંત ક્યારે આવશે?





Mahad Satyagraha મુદ્દે બહુમતી સવર્ણ હિંદુઓ હજુ પણ એ સમજી શકતા નથી કે ડૉ.આંબેડકરનો એ સંઘર્ષ પાણી માટે નહીં પરંતુ માનવ અધિકારોની સ્થાપના માટે હતો.
WhatsApp us