
દલિત કેબ ડ્રાઈવરની આત્મસન્માન માટેની લડાઈ
દલિત કેબ ડ્રાઈવરની કારમાં બેઠેલા 4 જાતિવાદી તત્વો સતત દલિતો વિશે અપમાનજનક વાતો કરતા હતા. દલિત કેબ ડ્રાઈવરથી સહન ન થયું. એ પછી જે થયું તેણે આખા દેશમાં હોબાળો મચાવી દીધો છે.

દલિત કેબ ડ્રાઈવરની કારમાં બેઠેલા 4 જાતિવાદી તત્વો સતત દલિતો વિશે અપમાનજનક વાતો કરતા હતા. દલિત કેબ ડ્રાઈવરથી સહન ન થયું. એ પછી જે થયું તેણે આખા દેશમાં હોબાળો મચાવી દીધો છે.




દલિત કેબ ડ્રાઈવરની કારમાં બેઠેલા 4 જાતિવાદી તત્વો સતત દલિતો વિશે અપમાનજનક વાતો કરતા હતા. દલિત કેબ ડ્રાઈવરથી સહન ન થયું. એ પછી જે થયું તેણે આખા દેશમાં હોબાળો મચાવી દીધો છે.






આશ્રમ શાળામાં પથારી ન હોવાથી જમીન પર સૂતેલી 3 ગરીબ આદિવાસી બાળકીઓનું સાપ કરડી જતા મોત. મુખ્યમંત્રી ત્રણ લાખ સહાય આપી છટકી ગયા?





સારનાથને યુનેસ્કો હેરિટેજ દરજ્જો મળ્યા બાદ યુપી સરકાર 6 મુખ્ય બૌદ્ધ સ્થળોને જોડી વૈશ્વિક બુદ્ધિસ્ટ સર્કિટ બનાવશે. બૌદ્ધ આસ્થા સાથે સ્થાનિક અર્થતંત્રને નવી તક મળશે.





સુરતમાં ગરબાના એક કાર્યક્રમમાં મુસ્લિમ ઢોલવાદકોને બોલાવવામાં આવ્યા હોવાથી બજરંગ દળ-VHP ના કાર્યકરોએ તોફાન મચાવ્યું હતું.


ચંદુ મહેરિયાનું પુસ્તક ‘Homes without Windows’ શહેરી ગુજરાતમાં વસતા દલિતોની વ્યથા, જાતિવાદ અને તેમણે વેઠેવી પડતી કારમી ગરીબીનું વાસ્તવિક ચિત્ર રજૂ કરે છે.





કેટલાક લોકો દ્વારા કહેવામાં આવે છે કે ડૉ. આંબેડકરના વિચારોની ઉજવણી કરો, તેમની નહીં. આપણે ઉજવણી કેમ કરવી જોઈએ? કઈ રીતે ઉજવણી કરવી જોઈએ? તે નક્કી કોણ કરશે.
WhatsApp us