
PM મોદીની હાજરીમાં IIT દિલ્હીમાં વૈદિક મંત્રો વાગતા વિવાદ!
IIT દિલ્હીના દીક્ષાંત સમારોહમાં પીએમ મોદી હાજર રહ્યા હતા અને ત્યાં મંત્રોચ્ચાર કરાતા વિવાદ ઉભો થયો છે. જાણો શું છે આખો મામલો.

IIT દિલ્હીના દીક્ષાંત સમારોહમાં પીએમ મોદી હાજર રહ્યા હતા અને ત્યાં મંત્રોચ્ચાર કરાતા વિવાદ ઉભો થયો છે. જાણો શું છે આખો મામલો.




મહેસાણામાં ઇન્સ્ટાગ્રામ પર ફેમસ થવા માટે એક મહિલાએ નિર્દોષ સફાઈકર્મીને જાહેરમાં લાફા મારી વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો.






ચૂંટણીમાં દલિત-આદિવાસીઓના રોષથી બચવા અને રાજકીય નુકસાન ટાળવા કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં SC-ST અનામતમાં ક્રીમીલેયર મામલે પલટી મારી છે.

મહેસાણામાં ભારે વરસાદ વચ્ચે બૌદ્ધ સંસ્કૃતિને પુનર્જીવિત કરવા વસ્સાસાટિકા દાન પર્વ યોજાયો. ગુજરાતમાં પ્રથમ વાર ભિક્ખુઓને વસ્ત્રદાન કરાયું.





અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ લોકોના મનમાં સવાલ થઈ રહ્યો છે કે, મોટાભાગના વિમાન અકસ્માતો ફક્ત લેન્ડિંગ અને ટેકઓફ સમયે જ કેમ થાય છે? જાણો વિવિધ અભ્યાસોમાં શું બહાર આવ્યું?


ચંદુ મહેરિયાનું પુસ્તક ‘Homes without Windows’ શહેરી ગુજરાતમાં વસતા દલિતોની વ્યથા, જાતિવાદ અને તેમણે વેઠેવી પડતી કારમી ગરીબીનું વાસ્તવિક ચિત્ર રજૂ કરે છે.





કેટલાક લોકો દ્વારા કહેવામાં આવે છે કે ડૉ. આંબેડકરના વિચારોની ઉજવણી કરો, તેમની નહીં. આપણે ઉજવણી કેમ કરવી જોઈએ? કઈ રીતે ઉજવણી કરવી જોઈએ? તે નક્કી કોણ કરશે.
WhatsApp us