
ડૉ.આંબેડકરની અમદાવાદ મુલાકાતના સ્થળને ‘હેરિટેજ સ્મારક’ જાહેર કરો
ડૉ. આંબેડકરની 1931ની ઐતિહાસિક અમદાવાદના ખાનપુરની મુલાકાત સાથે જોડાયેલા સ્થળની સત્તાવાર તપાસ કરી ‘હેરિટેજ સ્મૃતિસ્થળ’ બનાવવાની માંગ ઉઠી છે.

ડૉ. આંબેડકરની 1931ની ઐતિહાસિક અમદાવાદના ખાનપુરની મુલાકાત સાથે જોડાયેલા સ્થળની સત્તાવાર તપાસ કરી ‘હેરિટેજ સ્મૃતિસ્થળ’ બનાવવાની માંગ ઉઠી છે.




દાહોદમાં સવર્ણોના ‘અનામત હટાવો’ના આંદોલન સામે SC, ST, OBC સમાજ એકજૂથ થયો. અનામત બચાવવા ત્રણ જિલ્લાના આગેવાનોની મિટીંગ યોજાઈ.


સિદ્ધારમૈયાએ જાતિ આધારિત વસ્તી ગણતરી અને SC, ST, OBC તથા લઘુમતીઓ માટે 75% અનામતની માંગ કરતા સામાજિક ન્યાયનો મુદ્દો ફરી ગરમાયો.





ABVP ના કાર્યકરોએ કોલેજના કેમ્પસમાં ઘૂસીને જયશ્રી રામના નારા લગાવી હિજાબધારી મુસ્લિમ વિદ્યાર્થીનીઓ પર હુમલો કરી તોફાન મચાવ્યું.





તેલંગાણાના જાતિ સર્વેમાં અનેક ચોંકાવનારી બાબતો સામે આવી છે. શા માટે જાતિ આધારિત સર્વે જરૂરી છે તે પણ આ સર્વે પરથી સમજી શકાય છે. વાંચો આ વિસ્તૃત રિપોર્ટ.


આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના વધતા ઉપયોગ અને ડેટા સેન્ટરોને ઠંડા રાખવા વપરાતા પુષ્કળ પાણી-વીજળીથી પર્યાવરણ સામે મોટો પડકાર ઊભો થયો છે.





એક સફાઈ કામદાર Dina Bhana Valmiki એ માન્યવર Kanshiram ને Dr. ambedkar ના વિચારોનો પરિચય કરાવ્યો તે આખો ઘટનાક્રમ બહુજન ઈતિહાસનું એક અમર પ્રકરણ છે. તમે પણ વાંચો.
WhatsApp us