
મહારાષ્ટ્રનું સૌંદળા ગામ બન્યું દેશનું પ્રથમ ‘જાતિમુક્ત ગામ’
મહારાષ્ટ્રના અહિલ્યાનગર જિલ્લાના નેવાસા તાલુકાના સૌંદળા ગામે એક ઐતિહાસિક નિર્ણય લઈને પોતાને પોતાને ‘જાતિમુક્ત ગામ’ જાહેર કર્યું છે.

મહારાષ્ટ્રના અહિલ્યાનગર જિલ્લાના નેવાસા તાલુકાના સૌંદળા ગામે એક ઐતિહાસિક નિર્ણય લઈને પોતાને પોતાને ‘જાતિમુક્ત ગામ’ જાહેર કર્યું છે.




દલિત યુવતીના લગ્ન દરમિયાન ડીજે પર ડાન્સ કરવા બાબતે બે પક્ષો વચ્ચે હિંસક અથડામણ. પથ્થરમારો કરી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરાયું.






બારડોલીના મસાડમાં યુવતી ભાગી જતા તેના પરિવારે આદિવાસી યુવકની માતા, ભાઈ-બહેનને થાંભલા સાથે બાંધી જાહેરમાં માર મારી વરઘોડો કાઢ્યો.





OBC અનામતમાં મરાઠાઓને સામેલ કરવાને લઈને મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને OBC નેતા છગન ભૂજબળે(Chhagan Bhujbal) સ્પષ્ટ વાત કરી દીધી છે.


ટોળાંએ મુસ્લિમ વૃદ્ધને ઘેરી લઈ ઉઠક-બેઠક કરાવી. બળજબરીથી ‘ગૌમાતા કી જય’ બોલવા મજબૂર કરી ઢોર માર માર્યો.





રાજકોટમાં NEETની પરીક્ષા ઉંચા માર્ક્સે પાસ કરાવી દેવાનું કૌભાંડ ઝડપાયું છે. ચોંકાવનારી વાત એ છે કે કૌભાંડનો મુખ્ય સૂત્રધાર આમ આદમી પાર્ટીનો પૂર્વ મહામંત્રી છે.

ડાર્વિનને તેમના પિતાએ એક વાર કહ્યું હતું “તું ખુદના માટે અને પરિવાર માટે એક કલંક બની રહીશ.” જાણો એ છોકરો કેવી રીતે આટલો મહાન બન્યો.





કાશ્મીરથી લઈને અંજાર સુધી બસપાનો વાદળી ઝંડો અને હાથી નિશાન જાણીતા બની ચૂક્યા છે તેની પાછળ માન્યવર કાંશીરામ(Kanshi Ram)નો કઠિન પરિશ્રમ રહ્યો છે.
WhatsApp us