
‘તું ભલે સરપંચ હો, ફરિયાદ કરી છે તો હવે પરિણામ માટે તૈયાર રહેજે!’
જામનગરના લાલપુરના નવાગામ દલિત સરપંચને મુંબઈના મહાજન શખ્સે રસ્તામાં આંતરી જાતિસૂચક ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી.

જામનગરના લાલપુરના નવાગામ દલિત સરપંચને મુંબઈના મહાજન શખ્સે રસ્તામાં આંતરી જાતિસૂચક ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી.

જામનગરના લાલપુરના નવાગામ દલિત સરપંચને મુંબઈના મહાજન શખ્સે રસ્તામાં આંતરી જાતિસૂચક ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી.










દેશની વિવિધ હાઈકોર્ટમાં વર્ષ 2018થી 2026 દરમિયાન 847 જજોની નિમણૂક કરાઈ હતી. જેમાંથી ફક્ત 4 ટકા જજો SC છે. જાણો ST-OBC જજ કેટલાં.

રાજકોટના RMC મેદાનમાં 29 એપ્રિલથી 1 મે સુધી ‘બુદ્ધ પૂર્ણિમા મહોત્સવ’ અંતર્ગત ધમ્મવાણી, ઐતિહાસિક સેમિનાર અને બૌદ્ધ ગુફાઓના ચિત્ર પ્રદર્શનનું ભવ્ય આયોજન કરાયું છે.





ગુજરાતમાં 10 એવા અજાણ્યા રાજકીય પક્ષો છે, જેમનું મતદારોએ નામ પણ નહીં સાંભળ્યું હોય, છતાં આ તેમને અધધધ… 4300 કરોડ ચૂંટણી ફંડ મળ્યું છે. કેવી રીતે?


ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ.આંબેડકરના વિચારો આજે સાત સમંદર પાર હંગરી સુધી પહોંચી ગયા છે. જાણો શા માટે અહીંનો રોમા સમાજ બાબાસાહેબને પોતાના મુક્તિદાતા માની પૂજે છે.





ડૉ. આંબેડકર અને ગાંધીજી પણ જેમની સાથે વિમર્શ કરી માર્ગદર્શન મેળવતા એ બાબાને તમે ઓળખો છો?
WhatsApp us