
યુપીમાં 6 બૌદ્ધ સ્થળોને જોડીને વૈશ્વિક બુદ્ધિસ્ટ સર્કિટ બનશે
સારનાથને યુનેસ્કો હેરિટેજ દરજ્જો મળ્યા બાદ યુપી સરકાર 6 મુખ્ય બૌદ્ધ સ્થળોને જોડી વૈશ્વિક બુદ્ધિસ્ટ સર્કિટ બનાવશે. બૌદ્ધ આસ્થા સાથે સ્થાનિક અર્થતંત્રને નવી તક મળશે.

સારનાથને યુનેસ્કો હેરિટેજ દરજ્જો મળ્યા બાદ યુપી સરકાર 6 મુખ્ય બૌદ્ધ સ્થળોને જોડી વૈશ્વિક બુદ્ધિસ્ટ સર્કિટ બનાવશે. બૌદ્ધ આસ્થા સાથે સ્થાનિક અર્થતંત્રને નવી તક મળશે.




દલિત યુવતી 4 મહિનાની ગર્ભવતી હતી. આંબાના બગીચામાંથી તેનો શંકાસ્પદ હાલતમાં મોમાંથી ફીણ નીકળેલી હાલતમાં મૃતદેહ મળ્યો. ઝેર આપ્યાની આશંકા.






આશ્રમ શાળામાં પથારી ન હોવાથી જમીન પર સૂતેલી 3 ગરીબ આદિવાસી બાળકીઓનું સાપ કરડી જતા મોત. મુખ્યમંત્રી ત્રણ લાખ સહાય આપી છટકી ગયા?






સારનાથને યુનેસ્કો હેરિટેજ દરજ્જો મળ્યા બાદ યુપી સરકાર 6 મુખ્ય બૌદ્ધ સ્થળોને જોડી વૈશ્વિક બુદ્ધિસ્ટ સર્કિટ બનાવશે. બૌદ્ધ આસ્થા સાથે સ્થાનિક અર્થતંત્રને નવી તક મળશે.





Teacher’s Day Special: ડો. રાધાકૃષ્ણ એક જાતિવાદી, ધર્માંધ અને ‘થીસિસ ચોર’ હતા. તેમના જન્મદિવસને Teachre’s Day તરીકે ઉજવવો એ શિક્ષકોનું અપમાન છે.


ચંદુ મહેરિયાનું પુસ્તક ‘Homes without Windows’ શહેરી ગુજરાતમાં વસતા દલિતોની વ્યથા, જાતિવાદ અને તેમણે વેઠેવી પડતી કારમી ગરીબીનું વાસ્તવિક ચિત્ર રજૂ કરે છે.





ડો. આંબેડકર માટે બંધારણ સભામાં પ્રવેશવું અનિવાર્ય હતું, પણ ચૂંટાવું મુશ્કેલ હતું ત્યારે જોગેન્દ્રનાથ મંડલે બંગાળમાંથી બંધારણસભામાં તેમના પ્રવેશનો કઠિન માર્ગ સરળ કરી આપ્યો હતો.
WhatsApp us