
ગાંધીનગરમાં માનવ અધિકાર આયોગનું ઓપન હિયરિંગ યોજાશે
ગુજરાતમાં માનવ અધિકાર ભંગના કેસોની ઝડપી સુનાવણી માટે NHRC દ્વારા 2 અને 3 સપ્ટેમ્બરે ગાંધીનગરમાં ઓપન હિયરિંગ યોજાશે. ગુજરાતભરના દલિતો, પીડિતોની નજર તેના પર.

ગુજરાતમાં માનવ અધિકાર ભંગના કેસોની ઝડપી સુનાવણી માટે NHRC દ્વારા 2 અને 3 સપ્ટેમ્બરે ગાંધીનગરમાં ઓપન હિયરિંગ યોજાશે. ગુજરાતભરના દલિતો, પીડિતોની નજર તેના પર.




અનામતની તરફેણમાં દલિત નેતાઓ ખૂલીને પોતાની વાત કરી રહ્યાં છે. કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને પીએમ મોદીની હાજરીમાં સ્પષ્ટ વાત કરી દીધી.






અનામતની તરફેણમાં દલિત નેતાઓ ખૂલીને પોતાની વાત કરી રહ્યાં છે. કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને પીએમ મોદીની હાજરીમાં સ્પષ્ટ વાત કરી દીધી.





દેશમાં મનુવાદી તત્વોએ ફરી એકવાર અનામત નાબૂદીના આંદોલન ચાલુ કર્યું છે ત્યારે SC-ST-OBCની અનામતને લઈને એક મોટો રિપોર્ટ સામે આવ્યો છે.





BJP ના નેતાઓએ ભૂતકાળમાં Air India ની સર્વિસને લઈને ફરિયાદો કરી હતી. પરંતુ ક્યારેય કોઈ તપાસ કરવામાં આવ્યાનું જાણમાં નથી.


પાસપોર્ટ અને આધારકાર્ડ જેવા મહત્વપૂર્ણ દસ્તાવેજોને નાગરિકતાનો પુરાવો ગણવાનો ઈનકાર થતાં જ દેશમાં મોટો કાનૂની અને બંધારણીય સવાલ ઊભો થયો છે.





Mahad Satyagraha મુદ્દે બહુમતી સવર્ણ હિંદુઓ હજુ પણ એ સમજી શકતા નથી કે ડૉ.આંબેડકરનો એ સંઘર્ષ પાણી માટે નહીં પરંતુ માનવ અધિકારોની સ્થાપના માટે હતો.
WhatsApp us