
રામ મંદિરમાંથી 1,250 સોના, ચાંદી, હીરા જડિત ઈંટો ગુમ થઈ ગઈ!
રામ મંદિરમાંથી 200 કરોડ રૂપિયા જ નહીં પરંતુ 1,250 સોના, ચાંદી, હીરા જડિત ઈંટો પણ ગુમ થઈ હોવાની મંદિરના સેક્રેટરી સહિત 4 લોકો સામે ફરિયાદ નોંધાઈ.

રામ મંદિરમાંથી 200 કરોડ રૂપિયા જ નહીં પરંતુ 1,250 સોના, ચાંદી, હીરા જડિત ઈંટો પણ ગુમ થઈ હોવાની મંદિરના સેક્રેટરી સહિત 4 લોકો સામે ફરિયાદ નોંધાઈ.

પંજાબ વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજ્યના 32 ટકા દલિત મતદારોને આકર્ષવા ભાજપે ચંદીગઢથી 8 દિવસની ડૉ.આંબેડકર ‘પંચ તીર્થ યાત્રા’ શરૂ કરી છે. જાણો શું છે આ યાત્રા.






ફૂલે દંપતીને મરણોત્તર ‘ભારતરત્ન’ આપવાની માંગ સાથે માળી સમાજ દ્વારા ખેડા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

બોટાદમાં સમતા બુદ્ધ વિહાર દ્વારા ભગવાન બુદ્ધની 2570મી જયંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ. ચોથી ધમ્મ પદયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા.





Save Aravali કેમ્પેઈન હાલ ભારે ચર્ચામાં છે. જાણો કેમ્પેઈનની એ દરેક બાબત, જે તમારે જાણવી જરૂરી છે.


શું રખડતા કૂતરાઓનો ત્રાસ અને વારંવાર વપરાતું તેલ પણ માનવ અધિકારનો ભંગ છે? જાણો અદાલતોએ નાગરિકોના હકનો દાયરો કેટલો વ્યાપક બનાવ્યો છે.





યુપીની યોગી સરકારે લખનઉ સ્થિત ડૉ. આંબેડકર મહાસભા પરિસરમાંથી બાબાસાહેબના અસ્થિ કલશ અને પ્રતિમાને ઐશબાગ સ્મારકમાં ખસેડવાનું નક્કી કરતા મામલો ગરમાયો.
WhatsApp us