
VHP એ JNU પ્રોફેસરનો સ્વતંત્રતા દિનનો કાર્યક્રમ ન થવા દીધો!
VHP એ દિલ્હીની સરદાર પટેલ વિદ્યાલયમાં સ્વતંત્રતા દિવસ પર JNU નાં પ્રોફેસર ઝોયા હસનનું વક્તવ્ય ન થવા દીધું. વિરોધ અને સુરક્ષા કારણોસર રદ.

VHP એ દિલ્હીની સરદાર પટેલ વિદ્યાલયમાં સ્વતંત્રતા દિવસ પર JNU નાં પ્રોફેસર ઝોયા હસનનું વક્તવ્ય ન થવા દીધું. વિરોધ અને સુરક્ષા કારણોસર રદ.




દલિત યુવતી 4 મહિનાની ગર્ભવતી હતી. આંબાના બગીચામાંથી તેનો શંકાસ્પદ હાલતમાં મોમાંથી ફીણ નીકળેલી હાલતમાં મૃતદેહ મળ્યો. ઝેર આપ્યાની આશંકા.






આશ્રમ શાળામાં પથારી ન હોવાથી જમીન પર સૂતેલી 3 ગરીબ આદિવાસી બાળકીઓનું સાપ કરડી જતા મોત. મુખ્યમંત્રી ત્રણ લાખ સહાય આપી છટકી ગયા?


સારનાથને યુનેસ્કો હેરિટેજ દરજ્જો મળ્યા બાદ યુપી સરકાર 6 મુખ્ય બૌદ્ધ સ્થળોને જોડી વૈશ્વિક બુદ્ધિસ્ટ સર્કિટ બનાવશે. બૌદ્ધ આસ્થા સાથે સ્થાનિક અર્થતંત્રને નવી તક મળશે.





મુસ્લિમ યુવક હિંદુ યુવતી સાથે લગ્નની પ્રક્રિયા પુરી કરવા કોર્ટમાં પહોંચ્યો હતો. જેની હિંદુત્વવાદી તત્વોને જાણ થઈ જતા તેમણે યુવકને કોર્ટ પરિસરમાં જ માર માર્યો.


ચંદુ મહેરિયાનું પુસ્તક ‘Homes without Windows’ શહેરી ગુજરાતમાં વસતા દલિતોની વ્યથા, જાતિવાદ અને તેમણે વેઠેવી પડતી કારમી ગરીબીનું વાસ્તવિક ચિત્ર રજૂ કરે છે.





કેટલાક લોકો દ્વારા કહેવામાં આવે છે કે ડૉ. આંબેડકરના વિચારોની ઉજવણી કરો, તેમની નહીં. આપણે ઉજવણી કેમ કરવી જોઈએ? કઈ રીતે ઉજવણી કરવી જોઈએ? તે નક્કી કોણ કરશે.
WhatsApp us