
દલિત વરરાજાને મંદિરમાં પ્રવેશ ન મળ્યો, ફરિયાદ કરતા સામાજિક બહિષ્કાર કરાયો
દલિત વરરાજા મોટા ઉપાડે હિંદુ હોવાના વહેમમાં પત્ની સાથે મંદિરમાં પૂજા કરવા ગયા હતા. જાતિવાદી તત્વોએ મંદિરમાં પ્રવેશવા ન દીધાં. ફરિયાદ કરી તો સામાજિક બહિષ્કાર કર્યો.

દલિત વરરાજા મોટા ઉપાડે હિંદુ હોવાના વહેમમાં પત્ની સાથે મંદિરમાં પૂજા કરવા ગયા હતા. જાતિવાદી તત્વોએ મંદિરમાં પ્રવેશવા ન દીધાં. ફરિયાદ કરી તો સામાજિક બહિષ્કાર કર્યો.




દલિત વરરાજા મોટા ઉપાડે હિંદુ હોવાના વહેમમાં પત્ની સાથે મંદિરમાં પૂજા કરવા ગયા હતા. જાતિવાદી તત્વોએ મંદિરમાં પ્રવેશવા ન દીધાં. ફરિયાદ કરી તો સામાજિક બહિષ્કાર કર્યો.











જસદણમાં ઋષિ ભારતી બાપુએ આપેલા નિવેદન બાદ કોળી ઠાકોર સમાજના આગેવાનો પોતાનો અલગ રાજકીય પક્ષ બનાવવા સહમત થયા છે અને ટૂંક સમયમાં જાહેરાત કરાશે.

નેપાળના લુમ્બીની પ્રાંતે દલિતોના કલ્યાણ અને આજીવિકા માટે ઐતિહાસિક બિલ પસાર કરી દેશમાં પ્રથમ રાજ્ય બનવાનું બહુમાન મેળવ્યું છે, જે શિક્ષણ-આરોગ્યમાં નવા દ્વાર ખોલશે.





શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે સીધો જવાબ આપવાના બદલે ગોળ-ગોળ વાતો કરતાં વિપક્ષના ધારાસભ્યો ચૈતર વસાવા, તુષાર ચૌધરી, અનંત પટેલ અને કાંતિ ખરાડી વેલમાં ધસી આવ્યા હતા.


ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ.આંબેડકરના વિચારો આજે સાત સમંદર પાર હંગરી સુધી પહોંચી ગયા છે. જાણો શા માટે અહીંનો રોમા સમાજ બાબાસાહેબને પોતાના મુક્તિદાતા માની પૂજે છે.





ભારતમાં સ્વતંત્ર પ્રેસની જે ઇમારત આજે ઊભી છે, તેની પહેલી ઈંટ એક ગરીબ વણકરના પુત્ર James Augustus Hicky એ મૂકી હતી તે યાદ રાખજો.
WhatsApp us