
નેતાઓનું ભવિષ્ય જોનાર જ્યોતિષની રેપમાં ધરપકડ, 58 વાંધાજનક વીડિયો મળ્યાં
નેતાઓના ભવિષ્યની આગાહી કરવા માટે જાણીતા જ્યોતિષ અશોક ખરાતની બળાત્કાર કેસમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસે 58 વાંધાજનક વીડિયો કબજે કર્યા.

નેતાઓના ભવિષ્યની આગાહી કરવા માટે જાણીતા જ્યોતિષ અશોક ખરાતની બળાત્કાર કેસમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસે 58 વાંધાજનક વીડિયો કબજે કર્યા.

Dalit News: છેડતીથી કંટાળીને 16 વર્ષની દલિત સગીરાએ ગળેફાંસો ખાઈ લીધો. POCSO અને SC-ST એક્ટ હેઠળ ગુનો નોંધાયો છતાં નરાધમો હજુ પોલીસ પકડથી દૂર.










સત્યનારાયણ વૈષ્ણવે વર્ષ 1983માં નકલી OBC સર્ટિફિકેટ રજૂ કરીને પોલીસ કોન્સ્ટેબલની નોકરી મેળવી હતી અને 40 વર્ષ બાદ ભાંડો ફૂટ્યો.

Buddhism: વાવ-થરાદના ગોલપ નેસડામાં દલિત-બહુજન સમાજે ડો. આંબેડકરની 22 પ્રતિજ્ઞાઓ સાથે જાતિવાદી હિંદુ ધર્મ ત્યાગી બૌદ્ધ ધર્મ અપનાવ્યો.





IAS Tushar Sumera: રાજકોટના મ્યુનિ. કમિશનર તુષાર સુમેરાને ધો. 10માં અંગ્રેજીમાં 100 માંથી 35, ગણિતમાં 36 અને વિજ્ઞાનમાં માત્ર 38 માર્ક્સ આવ્યા હતા, પણ તેમણે હિંમત નહોતી હારી.


ન્યાય તોળનારા જજો પણ આ સમાજમાંથી જ આવે છે અને તેઓ દલિતો પરના અત્યાચારના કેસોમાં કેવા સંવેદનહીન ચૂકાદાઓ આપી ચૂક્યા છે તે જાણો ચંદુ મહેરિયા પાસેથી.





સંકલ્પ દિવસ નિમિત્તે મહાનાયક ડો. આંબેડકરના જીવનના એ દિવસોને ફરી યાદ કરીએ, જ્યારે જાતિવાદીઓથી ત્રસ્ત થઈ તેમણે વડોદરા છોડવું પડ્યું હતું.
WhatsApp us