
આદિવાસીની રૂ. 6.60 કરોડની જમીન અધિકારીઓએ માત્ર 6 લાખમાં પડાવી
આદિવાસી પરિવારની રૂ. 6.60 કરોડની પૈતૃક જમીન મહેસૂલ અધિકારીઓએ મિલીભગત કરી માત્ર રૂ. 6 લાખમાં પડાવી લીધી. કલેક્ટરે તપાસના આદેશ આપ્યા.

આદિવાસી પરિવારની રૂ. 6.60 કરોડની પૈતૃક જમીન મહેસૂલ અધિકારીઓએ મિલીભગત કરી માત્ર રૂ. 6 લાખમાં પડાવી લીધી. કલેક્ટરે તપાસના આદેશ આપ્યા.

વંથલીના સાંતલપુરમાં ખનનમાફિયાઓએ તેમની સામે અરજી કરનાર દલિત મહિલાને ઘરે જઈને પગ ભાંગી નાખવાની ધમકી આપી. 4 સામે એટ્રોસિટી નોંધાઈ.










રેવંત રેડ્ડીએ PM Modi પર આરોપ લગાવ્યો કે તેમની માનસિકતા OBC વિરોધી છે અને ગુજરાતના મુખ્યમંત્રી બનતા પહેલા PM Modi સવર્ણ જાતિના હતા.

બોટાદમાં સમતા બુદ્ધ વિહાર દ્વારા ભગવાન બુદ્ધની 2570મી જયંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ. ચોથી ધમ્મ પદયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા.





યોગી-મોદી સામે પડનાર અને હિંદુ હોવા છતાં જેમને પ્રયાગરાજના માઘ મેળામાં સ્નાન કરતા રોક્યા અવિમુક્તેશ્વરાનંદ સ્વામી કોણ છે?


શું રખડતા કૂતરાઓનો ત્રાસ અને વારંવાર વપરાતું તેલ પણ માનવ અધિકારનો ભંગ છે? જાણો અદાલતોએ નાગરિકોના હકનો દાયરો કેટલો વ્યાપક બનાવ્યો છે.





માતા રમાબાઈના જન્મદિવસ નિમિત્તે આજે અમદાવાદના બહેરામપુરામાં કેક કટિંગ, રેલી અને વક્તૃત્વ સ્પર્ધા સહિત અનેક કાર્યકર્મોનું આયોજન કરવામાં આવ્યું છે.
WhatsApp us