
બંગાળમાં ભાજપ નેતાઓએ ‘શાકાહાર’ પડતો મૂકી ‘માછલી’ ખાવાનું શરૂ કર્યું!
દેશભરમાં માંસાહારના નામે દલિતો, મુસ્લિમોને ટાર્ગેટ કરનાર ભાજપે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી જીતવા માટે માછલી ખાવાનું શરૂ કર્યું છે. ભાજપના મોટા નેતાઓ જાહેરમાં મચ્છી-ભાત ખાઈ રહ્યાં છે.

દેશભરમાં માંસાહારના નામે દલિતો, મુસ્લિમોને ટાર્ગેટ કરનાર ભાજપે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી જીતવા માટે માછલી ખાવાનું શરૂ કર્યું છે. ભાજપના મોટા નેતાઓ જાહેરમાં મચ્છી-ભાત ખાઈ રહ્યાં છે.




દલિત દિવ્યાંગ વરરાજાના વરઘોડા પર જાતિવાદી તત્વોએ હુમલો કર્યો. વરરાજાને ઘોડા પરથી ઉતારી માર માર્યો. પરિવારજનોને પણ ફટકાર્યા. જાન પરણવા જવાને બદલે પોલીસ સ્ટેશન ગઈ.










ગુજરાતી દલિત સાહિત્ય અકાદમીના પ્રમુખ અને સવાયા દલિત સાહિત્યકાર તરીકે જાણીતા પૂર્વ IAS પ્રવીણ ગઢવીએ અચાનક આપણી વચ્ચેથી વિદાય લીધી છે.

અમદાવાદના શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે રાજ્યભરના બૌદ્ધ પ્રતિનિધિઓની કોન્ફરન્સ યોજાઈ, જેમાં સામાજિક આચારસંહિતા ‘વિનયપિટક’માં નવા સુધારા સર્વાનુમતે પસાર કરાયો.





અમદાવાદના બોપલમાં હોર્ડિંગ્સ લગાવતી વખતે થાંભલાના વાયરને અડી જતા બ્લાસ્ટ થયા 10 મજૂરો નીચે પટકાયા. બેના મોત.


ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ.આંબેડકરના વિચારો આજે સાત સમંદર પાર હંગરી સુધી પહોંચી ગયા છે. જાણો શા માટે અહીંનો રોમા સમાજ બાબાસાહેબને પોતાના મુક્તિદાતા માની પૂજે છે.





સંકલ્પ દિવસ નિમિત્તે મહાનાયક ડો. આંબેડકરના જીવનના એ દિવસોને ફરી યાદ કરીએ, જ્યારે જાતિવાદીઓથી ત્રસ્ત થઈ તેમણે વડોદરા છોડવું પડ્યું હતું.
WhatsApp us