
ડૉ.આંબેડકર મધરાતે કોની યાદમાં વાયોલિન વગાડતા હતા?
ડો. આંબેડકર વાયોલિન વગાડતા હતા તે વાત બહુ ઓછા લોકો જાણે છે. મધરાતે તેમના ઓરડામાંથી નીકળતા કરુણ સૂર પાછળ ક્યું દર્દ છુપાયેલું હતું?

ડો. આંબેડકર વાયોલિન વગાડતા હતા તે વાત બહુ ઓછા લોકો જાણે છે. મધરાતે તેમના ઓરડામાંથી નીકળતા કરુણ સૂર પાછળ ક્યું દર્દ છુપાયેલું હતું?

ઉના કાંડને 10 વર્ષ પૂર્ણ થતાં અમદાવાદના નિકોલમાં યોજાયેલી સંકલ્પ સભામાં ગુજરાતભરમાંથી આવેલા દલિત સમાજે પાંચ નિર્ણયો લીધાં છે.










ગયા મહિને ચાર મજબૂત બેઠકો બાદ BSP સુપ્રીમો માયાવતી હવે OBC સમાજને આકર્ષવાની તૈયારી કરી રહી છે. જાણો શું છે BSPની DMP ફોર્મ્યુલા?

થાઈલેન્ડના મુકદાહનમાં 11 વર્ષના સગીર બાળકે પરવાનગી વિના પિકઅપ ટ્રક ચલાવી તીર્થયાત્રા પર નીકળેલા 10 બૌદ્ધ ભિક્ષુકોને કચડી નાખ્યા હોવાની હૃદયદ્રાવક ઘટના બની છે.





Haridwar Mansa Devi Temple stampede: હરિદ્વારના મનસા દેવી મંદિરમાં વહેલી સવારે ભાગદોડ થતા 6 ભક્તોના મોત થઈ ગયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે.


પેપર લીક એવા પરિવારો માટે થાય છે જેમની પાસે અઢળક પૈસા છે પરંતુ તેમને પોતાના બાળકોની મહેનત પર ભરોસો નથી, પણ પોતાના પૈસા પર ઘમંડ છે. કોણ છે આ લોકો?





માન્યવર Kanshi Ram ના રાજકીય જીવનમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, દલિત નેતા તરીકે જાણીતા હોવા છતાં તેમણે કદી અનામત બેઠક પરથી ચૂંટણી નહોતી લડી. શું કારણ હતું?
WhatsApp us