
અસામાજિક તત્વોએ ડૉ.આંબેડકરની શોભાયાત્રા રોકી પથ્થરમારો કર્યો
કાસગંજમાં બાબાસાહેબની 135મી જયંતી નિમિત્તે નીકળેલી શોભાયાત્રાનો અસામાજિક તત્વોએ રસ્તો રોકતા બે જૂથો વચ્ચે હિંસક અથડામણ અને પથ્થરમારો થયો.

કાસગંજમાં બાબાસાહેબની 135મી જયંતી નિમિત્તે નીકળેલી શોભાયાત્રાનો અસામાજિક તત્વોએ રસ્તો રોકતા બે જૂથો વચ્ચે હિંસક અથડામણ અને પથ્થરમારો થયો.

Dalit News: હોળીના દિવસે સામૂહિક દુષ્કર્મનો ભોગ બનેલી 17 વર્ષીય દલિત દીકરીએ પોલીસની નિષ્ક્રિયતાથી કંટાળી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું.






કાચાં ઝૂંપડામાં જેનું બાળપણ વીત્યું, 2022 સુધી જેના ઘરમાં વીજળી નહોતી, માતા સાથે લગ્નોમાં એઠાં વાસણ સાફ કરતો, તે છોકરો હવે ડોક્ટર બનશે.

અમદાવાદના શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે રાજ્યભરના બૌદ્ધ પ્રતિનિધિઓની કોન્ફરન્સ યોજાઈ, જેમાં સામાજિક આચારસંહિતા ‘વિનયપિટક’માં નવા સુધારા સર્વાનુમતે પસાર કરાયો.





રાજસ્થાન રોયલ્સની ટીમનો ભાગ રહેલો ક્રિકેટર આઈપીએલ સ્પોટ ફિક્સિંગમાં જેલમાં ગયો હતો. હવે મુંબઈની ટીમે તેને કોચ બનાવ્યો છે.


કેટલાક લોકો દ્વારા કહેવામાં આવે છે કે ડૉ. આંબેડકરના વિચારોની ઉજવણી કરો, તેમની નહીં. આપણે ઉજવણી કેમ કરવી જોઈએ? કઈ રીતે ઉજવણી કરવી જોઈએ? તે નક્કી કોણ કરશે.





કાશ્મીરથી લઈને અંજાર સુધી બસપાનો વાદળી ઝંડો અને હાથી નિશાન જાણીતા બની ચૂક્યા છે તેની પાછળ માન્યવર કાંશીરામ(Kanshi Ram)નો કઠિન પરિશ્રમ રહ્યો છે.
WhatsApp us