
દલિત યુવતીની હત્યા કરી લાશ ઝાડ પર લટકાવી, ગેંગરેપની આશંકા
19 વર્ષની દલિત યુવતીની અજાણ્યા શખ્સોએ હત્યા કરીને લાશ ઝાડ પર લટકાવી દેતા ખળભળાટ મચી ગયો છે, ગેંગરેપની આશંકા જતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી.

19 વર્ષની દલિત યુવતીની અજાણ્યા શખ્સોએ હત્યા કરીને લાશ ઝાડ પર લટકાવી દેતા ખળભળાટ મચી ગયો છે, ગેંગરેપની આશંકા જતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી.




19 વર્ષની દલિત યુવતીની અજાણ્યા શખ્સોએ હત્યા કરીને લાશ ઝાડ પર લટકાવી દેતા ખળભળાટ મચી ગયો છે, ગેંગરેપની આશંકા જતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી.











બાયપાસ રોડ પર મૂકવામાં આવેલી જ્યોતિબા ફુલેની પ્રતિમાને અસામાજિક તત્વોએ મધરાતે ક્ષતિગ્રસ્ત કરી નાખી. ઓબીસી મહાસભાએ એફઆઈઆર નોંધાવી.

નેપાળના લુમ્બીની પ્રાંતે દલિતોના કલ્યાણ અને આજીવિકા માટે ઐતિહાસિક બિલ પસાર કરી દેશમાં પ્રથમ રાજ્ય બનવાનું બહુમાન મેળવ્યું છે, જે શિક્ષણ-આરોગ્યમાં નવા દ્વાર ખોલશે.





રાજયમાં ફરીથી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચ. માધ્યમિક શિક્ષકોની ભરતીનો મુદ્દો ઉછળ્યો. તાકીદે ભરતી કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ.


ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ.આંબેડકરના વિચારો આજે સાત સમંદર પાર હંગરી સુધી પહોંચી ગયા છે. જાણો શા માટે અહીંનો રોમા સમાજ બાબાસાહેબને પોતાના મુક્તિદાતા માની પૂજે છે.





એક દલિત રેલવે મંત્રીના આઈડિયા પર 56 વર્ષ પહેલા દેશમાં રાજધાની એક્સપ્રેસ ટ્રેનો શરૂ થઈ હતી. કોણ હતા એ મંત્રી અને કેવી રીતે દેશમાં રાજધાની એક્સપ્રેસ ટ્રેનો શરૂ થઈ તેનો રસપ્રદ ઈતિહાસ.
WhatsApp us