
‘કારમાં આંબેડકરની મૂર્તિ કેમ રાખે છે?’ કહી જાનૈયા પર હુમલો
દલિત યુવકો લગ્ન પ્રસંગમાં કાર લઈને જઈ રહ્યા હતા. કારમાં આગળ ડો.આંબેડકરની નાનકડી મૂર્તિ જોઈ જાતિવાદી તત્વોએ કાર રોકાવી હુમલો કર્યો.

દલિત યુવકો લગ્ન પ્રસંગમાં કાર લઈને જઈ રહ્યા હતા. કારમાં આગળ ડો.આંબેડકરની નાનકડી મૂર્તિ જોઈ જાતિવાદી તત્વોએ કાર રોકાવી હુમલો કર્યો.




દલિત યુવકો લગ્ન પ્રસંગમાં કાર લઈને જઈ રહ્યા હતા. કારમાં આગળ ડો.આંબેડકરની નાનકડી મૂર્તિ જોઈ જાતિવાદી તત્વોએ કાર રોકાવી હુમલો કર્યો.





વડોદરામાં BJP નેતાના પુત્ર સહિત 22 લોકો પાસે નકલી આદિવાસી સર્ટિફિકેટ હોવાનો આરોપ ખુદ ભાજપ શહેર OBC મોરચાના મંત્રીએ લગાવ્યો છે.





NCRB ના રિપોર્ટ મુજબ 34 ટકા કેદીઓ OBC સમાજના છે, જ્યારે 21 ટકા અનુસૂચિત જાતિ (SC) અને 11 ટકા અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરીના છે.

ગુજરાતમાં બુદ્ધ પૂર્ણિમાના દિવસે જાહેર રજા જાહેર કરવા માટે બૌદ્ધ અનુયાયીઓ વતી એક પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરી હતી.





જાતિવાદીઓએ દલિત બહેનોની જાનને ઘોડી પર બેસીને ગામમાં પ્રવેશવા નહીં દેવાની ધમકી આપી હતી. પણ ભીમ આર્મીના કાર્યકરોએ જાતિવાદીઓનું નાક કાપી લીધું.

ગુજરાત સરકારે ફેક્ટરી એક્ટમાં ફેરફાર કરીને કામના કલાકો 8 થી વધારીને 12 કરી દીધાં છે. તે ખરેખર કોનું હિત જોઈને કરાયા છે તે સમજો.





Mahad Satyagraha મુદ્દે બહુમતી સવર્ણ હિંદુઓ હજુ પણ એ સમજી શકતા નથી કે ડૉ.આંબેડકરનો એ સંઘર્ષ પાણી માટે નહીં પરંતુ માનવ અધિકારોની સ્થાપના માટે હતો.
© 2025 Copyrights Reserved Khabarantar | Designed by News Website Designing Company – New Traffic Tail
WhatsApp us