નસવાડીમાં રસ્તો ન હોવાથી સગર્ભાને ઝોળીમાં નાખી હોસ્પિટલ લઈ જવાઈ

naswadi news

નસવાડીના ખેંદા ગામે રસ્તો કાચો હોવાથી એમ્બ્યુલન્સ પહોંચી ન શકતા સગર્ભાને ગામલોકોએ ઝોળીમાં નાખીને હોસ્પિટલ સુધી લઈ જવી પડી.

થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુઓ બુદ્ધના અસ્થિઓના દર્શન કરવા વડોદરા આવ્યા

buddhas ashes

એમ.એસ.યુનિ.માં સચવાયેલા તથાગત ગૌતમ બુદ્ધના અવશેષોના દર્શન માટે થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુઓનું પ્રતિનિધિ મંડળ વડોદરા પહોંચ્યું છે.

Ahmedabad Plane Crash મામલે AI ના બે પૂર્વ કર્મચારીઓનો મોટો ધડાકો

Ahmedabad Plane Crash

Ahmedabad Plane Crash મામલે Air India ના બે પૂર્વ કર્મચારીઓએ મોટો ધડાકો કર્યો છે. તેમણે આ મામલે પીએમ મોદીને પત્ર લખીને જાણ કરી છે.

કૌભાંડી જજ યશવંત વર્મા સામે મહાભિયોગની કાર્યવાહી થશે!

judge yashwant verma

દિલ્હી હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્માના ઘરે મળી આવેલી રોકડ રકમના કેસની તપાસ કરી રહેલી સુપ્રીમ કોર્ટની સમિતિનો રિપોર્ટ આવી ગયો છે. આ રિપોર્ટમાં જણાવાયું છે કે જસ્ટિસ વર્મા સામે એ બાબતના પુરતા પુરાવા છે કે તેમણે ભ્રષ્ટાચાર કર્યો છે અને તેમને પદ પરથી દૂર કરવા માટે કાર્યવાહી શરૂ કરવી જોઈએ. દિલ્હી હાઈકોર્ટના ભૂતપૂર્વ … Read more

“ડોક્ટર સાહેબ, મારો ચહેરો તો બચી ગયો, પણ હું મરી ગયો છું?”

true story doctor

આખી જિંદગી પોતાની જાતિના જોર પર જેણે પોતાનો દબદબો સ્થાપિત કર્યો હતો. તે શખ્સ એક બહુજન ડોક્ટર સામે કેવી રીતે લાચાર થયો તેની સત્ય ઘટના.

પાયલ ખટીકની અંતિમયાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું

ahmedabad plane crash payal khatik

અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામનાર દલિત સમાજની હોનહાર દીકરી પાયલ ખટીકની અંતિમક્રિયા તેના વતન રાજસ્થાનમાં કરાઈ.