Vote Chori મામલે રાહુલ ગાંધી કોર્ટમાં કેમ નથી જતા?

vote chori

Vote Chori મુ્દે સૌ કોઈના મનમાં સવાલ છે કે, રાહુલ ગાંધી પાસે ચૂંટણી પંચ અને સરકાર સામે નક્કર પુરાવા છે, તો તેઓ કોર્ટમાં કેમ નથી જતા. આ રહ્યો જવાબ.

વીસનગરમાં આંબેડકર ભવનની જમીન પર હવે પાલિકા કચેરી બનશે!

Ambedkar Bhavan land dispute in Visnagar

વીસનગરમાં ડૉ.આંબેડકર ભવન બનાવવા માટે ફાળવાયેલી જમીન અચાનક પાલિકા ભવન બનાવવા માટે ફાળવી દેવાતા દલિત સમાજ રોષે ભરાયો છે.

ગાંધીનગરના શેરથામાં મંદિરની 500 કરોડની જમીન ગાયબ થઈ ગઈ!

Gandhinagar Scam of temple land

ગાંધીનગરના શેરથા ગામે નરસિંહજી મંદિરની જમીન અધિકારીઓ-ભૂમાફિયાઓએ મિલીભગત કરી બારોબાર વેચી દઈને રૂ. 500 કરોડનું કૌભાંડ આચર્યું.

રાજસ્થાન યુનિ.એ જ્યોતિબા ફૂલેનું પ્રકરણ કેમ હટાવ્યું?

Rajasthan University

રાજસ્થાન યુનિવર્સિટીએ તેના B.A.ના પોલિટિકલ સાયન્સના અભ્યાસક્રમમાંથી જ્યોતિબા ફૂલેનું પ્રકરણ કાઢી નાખતા હોબાળો મચી ગયો છે.