દુર્ગાની મૂર્તિના વિસર્જનમાં 5 સગીર સહિત 14 યુવકોના ડૂબી જતા મોત
દુર્ગાની મૂર્તિનું વિસર્જન કરવા ગયેલા ગામલોકોમાંથી 14 યુવકો ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા. 4 મૃતદેહ મળ્યાં, 10 લાપતા.
દુર્ગાની મૂર્તિનું વિસર્જન કરવા ગયેલા ગામલોકોમાંથી 14 યુવકો ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા. 4 મૃતદેહ મળ્યાં, 10 લાપતા.
પાટણના લોદરામાં પ્રેમિકાને મળવા આવેલા યુવક સહિત 4 લોકોને ગામલોકોએ તાલીબાની સજા કરી. કાયદો હાથમાં લઈ સજા ફટકારી. વીડિયો વાયરલ.
Dalit News: જામનગરના પીપળી ગામે બે ભરવાડોએ 64 વર્ષના દલિત વૃદ્ધ અને તેમના પુત્ર પર ધોકા-પાઈપ વડે જીવલેણ હુમલો કર્યો.
દલિત છોકરો ભૂલથી સવર્ણ મહિલાના ઘરમાં ઘૂસી ગયો હતો. જેથી મહિલાએ તેને સજા કરીને ગૌશાળામાં પુરી દીધો. છોકરાને એટલું લાગી આવ્યું કે તેણે આપઘાત કરી લીધો.