મહાબોધિ મુક્તિ આંદોલનનો મુદ્દો બિહાર વિધાનસભામાં ગુંજ્યો

satish kumar das MLA RJD

મહાબોધિ મુક્તિ આંદોલનને લઈને આરજેડીના ધારાસભ્ય સતીશ કુમારે બિહાર વિધાનસભામાં ધારદાર ભાષણ કરી બોધ ગયા બૌદ્ધોને સોંપી દેવાની તરફેણ કરી છે.