કિંજલ દવેનો જાતિવાદી તત્વોને જવાબ, કહ્યું, ‘કાયદેસર પગલા લઈશ’
કિંજલ દવેએ તેના પરિવારને લઈને બ્રાહ્મણો દ્રારા કરવામાં આવેલા સામાજિક બહિષ્કાર મુદ્દે મૌન તોડ્યું.
કિંજલ દવેએ તેના પરિવારને લઈને બ્રાહ્મણો દ્રારા કરવામાં આવેલા સામાજિક બહિષ્કાર મુદ્દે મૌન તોડ્યું.
ગાયિકા કિંજલ દવેએ બ્રાહ્મણને બદલે જૈન યુવક સાથે સગાઈ કરતા બ્રાહ્મણોએ તેના પરિવારનો સામાજિક બહિષ્કાર કર્યો.