દારૂ કૌભાંડમાં કેજરીવાલ-સિસોદિયા નિર્દોષ જાહેર, કોર્ટે CBIને ફટકાર લગાવી
દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે દારૂ નીતિ કેસમાં અરવિંદ કેજરીવાલ અને મનિષ સિસોદિયા સહિત તમામ 23 આરોપીઓને પુરાવાઓના અભાવે નિર્દોષ જાહેર કરી મોટી રાહત આપી છે.
દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે દારૂ નીતિ કેસમાં અરવિંદ કેજરીવાલ અને મનિષ સિસોદિયા સહિત તમામ 23 આરોપીઓને પુરાવાઓના અભાવે નિર્દોષ જાહેર કરી મોટી રાહત આપી છે.