વડોદરામાં સચવાયેલા તથાગત બુદ્ધના અવશેષો શ્રીલંકા મોકલાશે

Buddhas relics

વડોદરાની MSU યુનિવર્સિટીમાં સચવાયેલા તથાગત બુદ્ધના અવશેષો શ્રીલંકાના કોલંબોમાં યોજાનાર બુદ્ધિસ્ટ સંમેલનમાં લઈ જવાશે.