ગુજરાતમાં ધો. 9 થી 12 ના વિદ્યાર્થીઓ હવે ભગવદ ગીતા ભણશે

bhagwat geeta in gujarat board text book

ગુજરાત બોર્ડ(GSEB) દ્વારા ધો. 9થી 12માં ગુજરાતી, હિંદી, અંગ્રેજી, ઉર્દૂમાં ભગવદ ગીતાના બે-બે પાઠ ઉમેર્યા છે. હવે સરકાર પ્રશ્નપત્રમાં ભગવદ ગીતાના પ્રશ્નો પૂછશે.