અમદાવાદની ભીમ શક્તિ સેનાના 12 આગેવાનો 8 વર્ષે નિર્દોષ છૂટ્યાં!
બી.જે. મેડિકલના ડૉ. મારીરાજ આપઘાત પ્રયાસ કેસમાં ન્યાય માટે આંદોલન કરનાર ભીમ શક્તિ સેનાના આગેવાનો સામે નોંધાયેલ ખોટા કેસોમાં કોર્ટે તમામને નિર્દોષ જાહેર કર્યા.
બી.જે. મેડિકલના ડૉ. મારીરાજ આપઘાત પ્રયાસ કેસમાં ન્યાય માટે આંદોલન કરનાર ભીમ શક્તિ સેનાના આગેવાનો સામે નોંધાયેલ ખોટા કેસોમાં કોર્ટે તમામને નિર્દોષ જાહેર કર્યા.