Mahakumbh માં જનાર 10 માંથી 9 લોકો છેતરપિંડીનો ભોગ બન્યાં

Mahakumbh 2025

Mahakumbh માં જઈ ધર્માંધ પ્રજાને પાપ ધોવાનો ઘૂઘરો પકડાવી દઈ તકસાધુ વેપારીઓએ રીતસરની લૂંટ મચાવી છે. રહેવા, જમવા સહિત દરેક બાબતમાં અંધશ્રદ્ધાળુઓ છેતરાયા.

2035 સુધીમાં ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવાશે, મહાકુંભમાં જાહેરાત

મહાકુંભમાં ભારતને વર્ષ 2035 સુધીમાં હિંદુ રાષ્ટ્ર બનાવી દેવાની જાહેરાત કરી દેવામાં આવી છે. હિંદુ રાષ્ટ્રના બંધારણનો ખરડો રજૂ કરાયો. જાણો કોણ ચૂંટણી લડી શકશે.