આજે માતા રમાબાઈના જન્મદિવસે બહેરામપુરામાં રેલી, વક્તૃત્વ સ્પર્ધા યોજાશે

mataramabai

માતા રમાબાઈના જન્મદિવસ નિમિત્તે આજે અમદાવાદના બહેરામપુરામાં કેક કટિંગ, રેલી અને વક્તૃત્વ સ્પર્ધા સહિત અનેક કાર્યકર્મોનું આયોજન કરવામાં આવ્યું છે.