સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સામે સગીર બાળકોના શોષણની ફરિયાદ નોંધાઈ
Swami Avimukteswaranand FIR: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને તેના શિષ્ય સામે સગીર બાળકોનું જાતીય શોષણ કરવાનો આરોપ લાગ્યો. કોર્ટે POCSO એક્ટ હેઠળ ફરિયાદ નોંધી.
Swami Avimukteswaranand FIR: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને તેના શિષ્ય સામે સગીર બાળકોનું જાતીય શોષણ કરવાનો આરોપ લાગ્યો. કોર્ટે POCSO એક્ટ હેઠળ ફરિયાદ નોંધી.
યોગી-મોદી સામે પડનાર અને હિંદુ હોવા છતાં જેમને પ્રયાગરાજના માઘ મેળામાં સ્નાન કરતા રોક્યા અવિમુક્તેશ્વરાનંદ સ્વામી કોણ છે?