બગોદરા હાઈવે પર માતાનો રથ લઈને જતા પદયાત્રીને ઉડાડ્યાં, એકનું મોત
મહેસાણાથી ભાવનગર રાજપરા ખોડિયાર મંદિરે પગપાળા જઈ રહેલા સંઘને અજાણ્યા વાહને અડફેટે લીધા; એક શ્રદ્ધાળુનું ઘટનાસ્થળે મોત, અન્ય એકની હાલત ગંભીર.
મહેસાણાથી ભાવનગર રાજપરા ખોડિયાર મંદિરે પગપાળા જઈ રહેલા સંઘને અજાણ્યા વાહને અડફેટે લીધા; એક શ્રદ્ધાળુનું ઘટનાસ્થળે મોત, અન્ય એકની હાલત ગંભીર.