નડિયાદમાં દલિત વિદ્યાર્થી આત્મહત્યા કેસમાં આરોપીઓ હજુ ફરાર
નડિયાદમાં દલિત વિદ્યાર્થી જય પાટીલની આત્મહત્યાના કેસમાં 10 દિવસ પછી પણ આરોપીઓની ધરપકડ ન થતા પરિવારે કલેક્ટર કચેરીએ ધરણા પ્રદર્શન કર્યું.
નડિયાદમાં દલિત વિદ્યાર્થી જય પાટીલની આત્મહત્યાના કેસમાં 10 દિવસ પછી પણ આરોપીઓની ધરપકડ ન થતા પરિવારે કલેક્ટર કચેરીએ ધરણા પ્રદર્શન કર્યું.