પહેલીવાર પુત્ર પાસે લંડન જઈ રહેલા દલિત દંપતીનું પ્લેન ક્રેશમાં મોત

ahmedabad plane crash dalit couple die

અમદાવાદના લાંભામાં રહેતું દલિત દંપતી પૌત્રના આગમનને વધાવવા પહેલીવાર પુત્ર પાસે લંડન જઈ રહ્યું હતું. પણ તેમની પહેલી હવાઈ સફર અંતિમ સફર બની ગઈ.

પ્લેન ક્રેશ દુર્ઘટનાને મનુમીડિયાએ અંધશ્રદ્ધા ફેલાવવાનું સાધન બનાવી

plane crash superstition

અમદાવાદમાં થયેલ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મનુવાદી મીડિયાએ હિંદુત્વ અને કથિત ઈશ્વરી શક્તિના નામે તર્કહીન સ્ટોરી સાથે અંધશ્રદ્ધા ફેલાવવા પ્રયત્ન કર્યો.