અમદાવાદની રથયાત્રામાં હાથી બેકાબૂ બનતા લોકોમાં નાસભાગ મચી
અમદાવાદની રથયાત્રામાં ડીજે અને સિસોટીના અવાજથી નર હાથી બેકાબૂ થતાં એક હાથી દોડવા માંડતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.
અમદાવાદની રથયાત્રામાં ડીજે અને સિસોટીના અવાજથી નર હાથી બેકાબૂ થતાં એક હાથી દોડવા માંડતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.