દૂધરેજમાં આંબેડકર યુવા ગ્રુપ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું
સુરેન્દ્રનગરના દૂધરેજમાં આંબેડકર યુવા ગ્રુપ દ્વારા ધો. 10-12ના તેજસ્વી વિદ્યાર્થીઓનું પદ્મશ્રી લવજી પરમારની ઉપસ્થિતિમાં સન્માન કરાયું.
સુરેન્દ્રનગરના દૂધરેજમાં આંબેડકર યુવા ગ્રુપ દ્વારા ધો. 10-12ના તેજસ્વી વિદ્યાર્થીઓનું પદ્મશ્રી લવજી પરમારની ઉપસ્થિતિમાં સન્માન કરાયું.