આંધ્ર પ્રદેશના વેંકટેશ્વર મંદિરમાં નાસભાગ, 9 ભક્તોના મોત; અનેક ઈજાગ્રસ્ત

Andhra Pradesh Venkateshwara Swamy Temple

આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં આવેલા વેંકટેશ્વર સ્વામી મંદિરમાં નાસભાગ થતા 9 લોકોનાં મોત થયા છે. તેમજ અનેક લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે.

ચોરીની શંકાએ અનાથ આદિવાસી બાળકીના ચહેરા પર ડામ દીધાં

tribal girl brutally tortured in nellore

10 વર્ષની અનાથ દલિત બાળકીને મોબાઈલ ચોરીના આરોપસર ગરમ તવેથાથી ડામ દીધાં. બાળકીનો ચહેરો વિકૃત થઈ ગયો.