મનુવાદી અનિલ મિશ્રા સામે ફરિયાદ નોંધાવનાર દલિત નેતાની ધરપકડ
ડૉ.આંબેડકર વિરુદ્ધ ઝેર ઓકનાર મનુવાદી અનિલ મિશ્રા સામે ફરિયાદ નોંધાવનારની જ પોલીસે ધરપકડ કરી લીધી.
ડૉ.આંબેડકર વિરુદ્ધ ઝેર ઓકનાર મનુવાદી અનિલ મિશ્રા સામે ફરિયાદ નોંધાવનારની જ પોલીસે ધરપકડ કરી લીધી.
ડૉ.આંબેડકરનું અપમાન કરનાર Anil Mishra જાહેર રસ્તા પર તેના સમર્થકો સાથે જન્મદિવસ ઉજવવા નીકળ્યો હતો. પણ તેનું ધાર્યું ન થયું.