“કાર પર ‘વસાવા’ કેમ લખ્યું છે?” કહી ટોળાંએ ભાજપ નેતાના પુત્રને માર્યો
અંકલેશ્વરમાં ભાજપના નેતા ફતેસિંહ વસાવાના પુત્રને કોલેજના કેટલાક વિદ્યાર્થીઓએ કાર પર વસાવા લખેલું દૂર કરવા દબાણ કરી માર મારતા એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ.
અંકલેશ્વરમાં ભાજપના નેતા ફતેસિંહ વસાવાના પુત્રને કોલેજના કેટલાક વિદ્યાર્થીઓએ કાર પર વસાવા લખેલું દૂર કરવા દબાણ કરી માર મારતા એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ.
અંકલેશ્વરમાં ગણપતિયાત્રા દરમિયાન ડાન્સ કરી રહેલા બાળકો પર DJ નો ટેમ્પો ફરી વળતા, 5 વર્ષની બાળકીનું મોત થયું. 3 બાળકો ઈજાગ્રસ્ત.