દલિતવાસ સળગાવી દેવાના કેસમાં 16 આરોપીઓને 7-7 વર્ષની કેદ

dalit news

દલિતવાસને સળગાવી દઈ દલિતોને નિર્દયતાથી માર મારી, ગોળીબાર કરી આતંક ફેલાવવાના કેસમાં 16 જાતિવાદી આરોપીઓને કોર્ટે સજા ફટકારી છે.

એટ્રોસિટીના ગંભીર કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આઘાતજનક ચૂકાદો

atrocity

એટ્રોસિટીના ગંભીર કેસમાં ગુજરાત હાઈકોર્ટે એક સગીર દલિત દીકરી પર થયેલા દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યમાં જે ચૂકાદો આપ્યો છે તે જાણીને તમારું લોહી ઉકળી ઉઠશે.