દલિતવાસ સળગાવી દેવાના કેસમાં 16 આરોપીઓને 7-7 વર્ષની કેદ
દલિતવાસને સળગાવી દઈ દલિતોને નિર્દયતાથી માર મારી, ગોળીબાર કરી આતંક ફેલાવવાના કેસમાં 16 જાતિવાદી આરોપીઓને કોર્ટે સજા ફટકારી છે.
દલિતવાસને સળગાવી દઈ દલિતોને નિર્દયતાથી માર મારી, ગોળીબાર કરી આતંક ફેલાવવાના કેસમાં 16 જાતિવાદી આરોપીઓને કોર્ટે સજા ફટકારી છે.
એટ્રોસિટીના ગંભીર કેસમાં ગુજરાત હાઈકોર્ટે એક સગીર દલિત દીકરી પર થયેલા દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યમાં જે ચૂકાદો આપ્યો છે તે જાણીને તમારું લોહી ઉકળી ઉઠશે.