બહુજન-મૂળનિવાસી સાહિત્યમાં સર્જનાત્મક લેખન પર કાર્યશિબિર યોજાઈ

dalit news

શિબિરમાં દિલ્હીથી ખાસ આમંત્રિત વક્તા શીલ બોધિએ બહુજન-મૂળનિવાસી સાહિત્યના ગૂઢાર્થો, પ્રાચીન સાહિત્ય, મહામાનવોની વાણી વિશે વિસ્તારથી વાત કરી.