ધ્રાંગધ્રામાં મોહિન્દર મૌર્યના ભીમ ડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ થયો
ધ્રાંગધ્રામાં સંત રવિદાસ જયંતિ નિમિત્તે યોજાયેલા ભીમ ડાયરામાં લોકપ્રિય બહુજન સાહિત્યકાર મોહિન્દર મૌર્ય પર બહુજન સમાજે રૂ. 5 લાખનો વરસાદ કર્યો.
ધ્રાંગધ્રામાં સંત રવિદાસ જયંતિ નિમિત્તે યોજાયેલા ભીમ ડાયરામાં લોકપ્રિય બહુજન સાહિત્યકાર મોહિન્દર મૌર્ય પર બહુજન સમાજે રૂ. 5 લાખનો વરસાદ કર્યો.