બિહારની ચૂંટણીના પરિણામ બાદ કૉંગ્રેસ શું કરી રહી છે?
બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસે મનોમંથન શરૂ કર્યું છે. ડિસેમ્બરમાં એક મુદ્દાને લઈને મોટું આયોજન શરૂ કર્યું છે.
બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસે મનોમંથન શરૂ કર્યું છે. ડિસેમ્બરમાં એક મુદ્દાને લઈને મોટું આયોજન શરૂ કર્યું છે.
બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માં આ વખતે માત્ર 11 મુસ્લિમ ધારાસભ્યો ચૂંટાયા છે. જે આઝાદી બાદ પહેલીવાર સૌથી ઓછાં છે.