‘હું ભાજપ પ્રમુખ છું, એટ્રોસિટીની ફરિયાદ ખેંચી લે નહીંતર પત્તો નહીં લાગે!’
સતલાસણના વેપારીના પરિવારને વરઘોડો કાઢવા બદલ સામાજિક બહિષ્કારની ધમકી મળી. એટ્રોસિટીની ફરિયાદ કરતા ભાજપના નેતાએ જાનથી મારી નાખવાની ધમકી આપી.
સતલાસણના વેપારીના પરિવારને વરઘોડો કાઢવા બદલ સામાજિક બહિષ્કારની ધમકી મળી. એટ્રોસિટીની ફરિયાદ કરતા ભાજપના નેતાએ જાનથી મારી નાખવાની ધમકી આપી.