ભારતની જીત: હોંગકોંગે બુદ્ધના અવશેષોની હરાજી અટકાવી

buddha relics

હોંગકોંગમાં તથાગત બુદ્ધના 1800 અવશેષોની હરાજી થવાની હતી. પરંતુ ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયે તેની સામે વિરોધ નોંધાવતા હરાજી રોકી દેવાઈ છે.