હોંગકોંગમાં તથાગત બુદ્ધના 1800 અવશેષોની હરાજી થશે
બુદ્ધિષ્ઠોએ ભારત સરકારને અપીલ કરી છે કે બુદ્ધના અવશેષોને સાચવીને ભારત લાવવામાં આવે, કારણ કે તેનું અસલી હકદાર ભારત છે. પણ સરકારે કશું કર્યું નથી.
બુદ્ધિષ્ઠોએ ભારત સરકારને અપીલ કરી છે કે બુદ્ધના અવશેષોને સાચવીને ભારત લાવવામાં આવે, કારણ કે તેનું અસલી હકદાર ભારત છે. પણ સરકારે કશું કર્યું નથી.