થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુઓ બુદ્ધના અસ્થિઓના દર્શન કરવા વડોદરા આવ્યા

buddhas ashes

એમ.એસ.યુનિ.માં સચવાયેલા તથાગત ગૌતમ બુદ્ધના અવશેષોના દર્શન માટે થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુઓનું પ્રતિનિધિ મંડળ વડોદરા પહોંચ્યું છે.

જાતિવાદનો ભોગ બનેલા PI એ હિંદુ ધર્મ છોડ્યો, હવે બૌદ્ધ બનશે?

mohityadav

કથિત સવર્ણ પોલીસ અધિકારીઓના શોષણનો ભોગ બનેલા એક PI એ હિંદુ દેવી-દેવતાઓએ ધાર્યું કામ ન કરતા ફોટા ઘરમાંથી કાઢીને બહાર મૂકી દીધાં છે. હવે બૌદ્ધ ધર્મ અપનાવશે?