બુદ્ધ પૂર્ણિમાની રજા જાહેર કરવા બૌદ્ધ પ્રતિનિધિઓ 5 મંત્રીઓને મળ્યાં
ગુજરાતમાં બુદ્ધ પૂર્ણિમાને કાયમી જાહેર રજા જાહેર કરવા રાજ્યઅભિયાન વેગવંતુ બન્યું છે, જેના ભાગરૂપે વાવ-થરાદના પ્રતિનિધિઓએ પાંચ મંત્રીઓને રૂબરૂ મળી રજૂઆત કરી હતી.
ગુજરાતમાં બુદ્ધ પૂર્ણિમાને કાયમી જાહેર રજા જાહેર કરવા રાજ્યઅભિયાન વેગવંતુ બન્યું છે, જેના ભાગરૂપે વાવ-થરાદના પ્રતિનિધિઓએ પાંચ મંત્રીઓને રૂબરૂ મળી રજૂઆત કરી હતી.
Thailand and Cambodia fighting: બે બૌદ્ધ દેશો થાઈલેન્ડ અને કંબોડિયા હાલ એક શિવ મંદિર માટે કેમ યુદ્ધે ચડ્યાં છે.
એમ.એસ.યુનિ.માં સચવાયેલા તથાગત ગૌતમ બુદ્ધના અવશેષોના દર્શન માટે થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુઓનું પ્રતિનિધિ મંડળ વડોદરા પહોંચ્યું છે.
કથિત સવર્ણ પોલીસ અધિકારીઓના શોષણનો ભોગ બનેલા એક PI એ હિંદુ દેવી-દેવતાઓએ ધાર્યું કામ ન કરતા ફોટા ઘરમાંથી કાઢીને બહાર મૂકી દીધાં છે. હવે બૌદ્ધ ધર્મ અપનાવશે?