CJI ચંદ્રચૂડે પૂછ્યુ ‘તને નિવૃત્તિ બાદ કોઈ પદમાં રસ છે?’

cji image

ત્રણ દિવસ પહેલા સુપ્રીમ કોર્ટમાંથી નિવૃત્ત થયેલા જસ્ટિસ ઋષિકેશ રોયે ભૂતપૂર્વ CJI ડીવાય ચંદ્રચુડની પીએમ મોદી સાથેની મુલાકાત સહિતના અનેક મુદ્દે મહત્વની વાત કરી છે.