અમદાવાદ પ્લેન ક્રેશમાં દેવીપૂજક કિશોર મૃત્યુ પામ્યો છતાં વળતર ન મળ્યું

ahmedabad plane crash

અમદાવાદમાં પ્લેન ક્રેશમાં ચાની કિટલી ચલાવતા 14 વર્ષના દેવીપૂજક કિશોરનું પણ મોત થયું છે. છતાં તેને પ્લેન ક્રેશના અન્ય મૃતકો જેમ વળતર નહીં મળે.