મહારાષ્ટ્રનું સૌંદળા ગામ બન્યું દેશનું પ્રથમ ‘જાતિમુક્ત ગામ’
મહારાષ્ટ્રના અહિલ્યાનગર જિલ્લાના નેવાસા તાલુકાના સૌંદળા ગામે એક ઐતિહાસિક નિર્ણય લઈને પોતાને પોતાને ‘જાતિમુક્ત ગામ’ જાહેર કર્યું છે.
મહારાષ્ટ્રના અહિલ્યાનગર જિલ્લાના નેવાસા તાલુકાના સૌંદળા ગામે એક ઐતિહાસિક નિર્ણય લઈને પોતાને પોતાને ‘જાતિમુક્ત ગામ’ જાહેર કર્યું છે.