દાહોદના લીમખેડામાં SIR ની કામગીરી વચ્ચે BLOએ આપઘાત કર્યો
ગુજરાતમાં SIR ની કામગીરી અંતિમ તબક્કામાં છે ત્યારે દાહોદના લીમખેડામાં આદિવાસી સમાજના એક શિક્ષકે આપઘાત કર્યો.
ગુજરાતમાં SIR ની કામગીરી અંતિમ તબક્કામાં છે ત્યારે દાહોદના લીમખેડામાં આદિવાસી સમાજના એક શિક્ષકે આપઘાત કર્યો.
તોરણી શાળામાં 6 વર્ષની વિદ્યાર્થિની પર દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા કરનાર RSS-BJP સાથે જોડાયેલા આરોપી આચાર્યને કોર્ટે આકરી સજા ફટકારી છે.