સવર્ણોએ દલિતવાસમાં ઘૂસી પરાણે રંગ લગાવતા પથ્થરમારો, 10 ઘાયલ

dalit area

સવર્ણ યુવકોએ દલિતવાસમાં આવી પરાણે રંગ લગાવવાનું શરૂ કર્યું હતું. જેને લઈને પથ્થરમારો થતા 10 લોકો ઘાયલ થઈ ગયા હતા. જોકે પોલીસે સવર્ણોની ફરિયાદ લઈ 24 દલિતો સામે ફરિયાદ નોંધી.