રસોઈયો દલિત હોવાથી સવર્ણોએ બાળકોને આંગણવાડીમાં મોકલવાનું બંધ કર્યું

dalit news

‘અમારા છોકરાઓને દલિતના હાથનું બનેલું ખાવાનું નથી ખવડાવવું, અભડાઈ જાય.’ કહીને સવર્ણ વાલીઓએ બાળકોને આંગણવાડીમાં મોકલવાનું બંધ કર્યું.