પાટણના ચંદ્રુમાણામાં રબારીઓએ દલિતોની જમીન પચાવી પાડી
દલિતોએ તેમની સહકારી મંડળીની જમીન પર ગુવાર વાવ્યો હતો. રબારીઓએ તેનો નાશ કરી એરંડા વાવી દઈ, મારી નાખવાની ધમકી આપી.
દલિતોએ તેમની સહકારી મંડળીની જમીન પર ગુવાર વાવ્યો હતો. રબારીઓએ તેનો નાશ કરી એરંડા વાવી દઈ, મારી નાખવાની ધમકી આપી.