ભરબજારે ધોળા દિવસે દલિત યુવકની ગોળી મારી હત્યા

dalit murder case jaunpur

દલિત યુવક કોઈ કામથી બહાર નીકળ્યો હતો. અજાણ્યા હુમલાખોરોએ ભરબજારે તેના પર ગોળીબાર કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો.