Kafalta massacre: જ્યારે 14 દલિતોને સવર્ણોએ જીવતા સળગાવેલા

kafalta massacre

Kafalta massacre: દલિત વરરાજા પાલખી પરથી નીચે ન ઉતરતા સવર્ણોએ જાન પર હુમલો કરી એક સાથે 14 દલિતોની હત્યા કરતા ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો.