દસાડાના ધારાસભ્યના સાગરિતોએ બૌદ્ધધર્મીનું અપહરણ કરી માર માર્યો?
દસાડાના ભાજપના ધારાસભ્ય પી.કે. પરમારના સાગરિતોએ રાજરત્ન નાગવંશી નામના બૌદ્ધધર્મીનું અપહરણ કરી ઢોર માર્યાનો આક્ષેપ લાગ્યો છે.
દસાડાના ભાજપના ધારાસભ્ય પી.કે. પરમારના સાગરિતોએ રાજરત્ન નાગવંશી નામના બૌદ્ધધર્મીનું અપહરણ કરી ઢોર માર્યાનો આક્ષેપ લાગ્યો છે.