શું લોકશાહીમાં નાગરિક જેમ ન્યાયધીશને પણ અસંમતિનો હક છે?
સવાલ કરવો,ટીકા કરવી તે નાગરિક જીવનનું અગત્યનું આવશ્યક ઘટક છે તેમ ન્યાયાધીશને પણ ન્યાયિક અસંમતિનો હક છે. અસંમતિના પાયા પર જીવંત લોકશાહીનું નિર્માણ થાય છે.
સવાલ કરવો,ટીકા કરવી તે નાગરિક જીવનનું અગત્યનું આવશ્યક ઘટક છે તેમ ન્યાયાધીશને પણ ન્યાયિક અસંમતિનો હક છે. અસંમતિના પાયા પર જીવંત લોકશાહીનું નિર્માણ થાય છે.