બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી સામે અંધશ્રદ્ધા ફેલાવવાની ફરિયાદ!

bageshwar dham

બાગેશ્વર ધામના કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રી સામે દલિત પછાત સમાજ સંગઠને અંધશ્રદ્ધા ફેલાવવાની ફરિયાદ નોંધાવી.