CJI ને જૂતું મારવાના વિરોધમાં ‘નવસર્જન’ 5000 વિદ્યાર્થીઓને જૂતાં વહેંચશે
CJI B R Gavai પર મનુવાદી રાકેશ કિશોર દ્વારા ચાલુ કોર્ટમાં જૂતું ફેંકવામાં આવ્યું હતું. જેના વિરોધમાં નવસર્જન ટ્રસ્ટે અનોખો વિરોધ કાર્યક્રમ શરૂ કર્યો.
CJI B R Gavai પર મનુવાદી રાકેશ કિશોર દ્વારા ચાલુ કોર્ટમાં જૂતું ફેંકવામાં આવ્યું હતું. જેના વિરોધમાં નવસર્જન ટ્રસ્ટે અનોખો વિરોધ કાર્યક્રમ શરૂ કર્યો.