‘કારમાં આંબેડકરની મૂર્તિ કેમ રાખે છે?’ કહી જાનૈયા પર હુમલો
દલિત યુવકો લગ્ન પ્રસંગમાં કાર લઈને જઈ રહ્યા હતા. કારમાં આગળ ડો.આંબેડકરની નાનકડી મૂર્તિ જોઈ જાતિવાદી તત્વોએ કાર રોકાવી હુમલો કર્યો.
દલિત યુવકો લગ્ન પ્રસંગમાં કાર લઈને જઈ રહ્યા હતા. કારમાં આગળ ડો.આંબેડકરની નાનકડી મૂર્તિ જોઈ જાતિવાદી તત્વોએ કાર રોકાવી હુમલો કર્યો.