કોણ છે જસ્ટિસ સ્વામીનાથન, જેના પર ‘બ્રાહ્મણવાદી’ હોવાનો આરોપ લાગ્યો છે?
Justice Swaminathan: મદુરાઈ બેંચના જસ્ટિસ સ્વામીનાથન પર તેમના ‘બ્રાહ્મણવાદી’ ચૂકાદાઓને કારણે વિપક્ષોએ મહાભિયોગની કાર્યવાહી કરી છે.
Justice Swaminathan: મદુરાઈ બેંચના જસ્ટિસ સ્વામીનાથન પર તેમના ‘બ્રાહ્મણવાદી’ ચૂકાદાઓને કારણે વિપક્ષોએ મહાભિયોગની કાર્યવાહી કરી છે.