કોણ છે જસ્ટિસ સ્વામીનાથન, જેના પર ‘બ્રાહ્મણવાદી’ હોવાનો આરોપ લાગ્યો છે?

Justice Swaminathan

Justice Swaminathan: મદુરાઈ બેંચના જસ્ટિસ સ્વામીનાથન પર તેમના ‘બ્રાહ્મણવાદી’ ચૂકાદાઓને કારણે વિપક્ષોએ મહાભિયોગની કાર્યવાહી કરી છે.