વૈકલ્પિક રસ્તાના અભાવે ગંભીરા બ્રિજ આસપાસના ગામલોકો રોષે ભરાયા
બ્રિજ તૂટ્યાના એક મહિના પછી પણ તંત્ર વૈકલ્પિક રસ્તો ન બનાવતા હજારો કામદારો, વિદ્યાર્થીઓ, ખેડૂતોને અવરજવરમાં હાલાકી.
બ્રિજ તૂટ્યાના એક મહિના પછી પણ તંત્ર વૈકલ્પિક રસ્તો ન બનાવતા હજારો કામદારો, વિદ્યાર્થીઓ, ખેડૂતોને અવરજવરમાં હાલાકી.